________________
v
તત્ત્વત્રયી–મીમાંસા.
પ્રકરણ ૫ મું.
નવ ( ૯ ) વાસુદેવ, હું બળદેવ શલાકા પુરુષ થયા છે. એ સ આધકારી થઇ ચુકેલા હેાય છે. ઇથા સ્વરૂપ જાણવા માટે અહિ સર્વેનાં કષ્ટ આગળના પ્રકરણેામાં લખવામાં આવશે ત્યાંથી જાણી લેવું,
જેસડ શલાકા પુરૂષોનાં કાષ્ટક.
ન માન્યતા મુજબ આ અવસર્પિણીમાં ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, અને ૯ પ્રતિવાસુદેવ એમ ૬૩ સમ્યક્ત્વ મેળવી મેક્ષ પ્રાપ્તિના એ સર્વેનું સક્ષિપ્ત અને સહેલાઆપીએ છીએ. વિશેષ સ્વરૂપ
ખંડ ૧
તેમજ પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવ, ભરતાદિક ચક્રવર્તિઓ, અને અશ્ર્વશ્રીવાદિ પ્રતિવાસુદેવાના ઇતિહાસમાં વૈદિકાએ મેટા ફેરફાર કરેલા છે, તે એવી રીતે કે–વિષ્ણુએ ૮ મે અવતાર ઋષભદેવને લઇને અહનના નાસ્તિકધમ ચલાવ્યે.
Jain Education International
ભરત ચક્રવર્તીને જડ ભરતના નામથી સંખેાધ્યા. સગર ચક્રવર્તીને એકે મહાદેવના વરદાનથી અને બીજા લેખકે વિશ્વામિત્રના વરદાનથી સાઠ હજાર પુત્રની પ્રાપ્તિ લખીને બતાવી,
આગળ ૧૧ મા તીર્થંકરથી ૧૫ મા સુધીમાં થએલા વાસુદેવાદિકનાં પાંચ ત્રિકમાં વાસુદેવ અને મળદેવના નામેા ઉડાવી દઇને-કોઇ જુદી જ રીતે કમ્પ્યા છે. પહેલા પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને ( ઘેાડાના માથાવાળા ) હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ કર્યાં છે. પરંતુ તે પછીના તારક, મેરક, મધુકૈટલ, અને નિશુંભ આ ચાર પ્રતિવાસુદેવને દૈત્ય, દાનવ અસુરૈના નામથો સઐાધ્યા છે તેમાં મધુ અને કૈટભને વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થએલા બતાવ્યા છે. ત્યાર બાદ ચક્રવતીઓ, વાસુદેવાદિક કેઇ તીર્થંકરેાની સાથમાં, કોઇ તેમની મધ્યમાં થએલા છે. તેમાં પણ કેઇ વિચિત્ર પ્રકારના ફેરફારો કરેલા છે તે અન્ને પક્ષનો માન્યતાનુસાર ક્રમવાર દિશામાત્રથી આગળ ઉપર આજ ગ્રંથમાં આપવામાં આવશે તેને પણ સાથે સાથે મનન કરવા વાચકોને ભલામણ કરૂં છું.
For Personal & Private Use Only
www.jainelibrary.org