SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ~ wwww પ્રકરણ ૪ થું. પરાણિક અને વૈદિક દષ્ટિએ જગત. નીતિના જે ઉત્તમ તેમાં, સંયમ ચિત્તમાં ધરતા, વિવેક દષ્ટિથી તે જીવોની, રક્ષા પિતે કરતા. ૩ જેણે કાળ ક્રમે જે વધતા ચાલ્યા, સમદષ્ટિ ચિત્ત ધરતા, તપ ધ્યાનાદિક પૂરણ વેગે, સાહેબને જઈ મળતા. ૪ જેણે પંડિત મેટા તપિયા મોટા, થોથાં પિોથાં લખતા, * દુનિયાને ડુબાઈ ડખ્યા, સત્યાસત્ય નહિ જોતા. ૫ જેણે સૃષ્ટિ કરવા મંડયા દે, સિદ્ધ કર્યો તેમાં જ્ઞાની? હદય ભેદીને ઉંડા ઉતરે, એજ અમર એંધાણી. ૬ જેણે ઇતિ વૈદિકે સૃષ્ટિ ઉત્પન્ન કરતા-બ્રહ્માદિક અનેક દેના સ્વરૂપવાળું જગત પ્રકરણ ૪ થું. જૈને પ્રવાહરૂપથી ચાલતી આવેલી અનાદિ કાળની આ સૃષ્ટિ માને છે, દશ કોટાકટી સાગરેપમની અવસર્પિણી તેના મોટાછવિભાગ. તેટલાજ વિભાગ ઉત્સર્પિણના છે. એ બે મળીને એક કાળચક્ર થાય છે. ઉત્તર કાળ તે ઉદ્દે અવસર્પિણીને, અને ચઢતે કાળ તે છતે ઉત્સર્પિણીને. આ કાળ અવસર્પિણીને ચાલી રહ્યો છે. વૈદિકે ટુંક રૂપે યુગના નામથી ઓળખાવે છે. આ વસ્તુ કોઈની બનાવેલી નથી. અનાદિના નિયમ પ્રમાણે ચાલ્યા જ કરે છે. તે પછી આને કર્તા કોણ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy