________________
તવત્રયા–મીમાંસા.
' ખંડ ૧
- મુંબઈ સમાચાર દીવાળીને અંક, સને ૧૯૨૭ને પૃ. પર આ સંક
સાહેબની સુરબુટ્ટી.
(રચનાર કવિશ્રી–અરદેશર ફરામજી ખબરદાર )
રાગ-આશારી. “કેઈને જ હેય તે કહેજો, મારા સાહેબની સુરબુદ્દી? ટેક. અંજન કરતાં આંખ ઉઘાડે, પડે નવ અજવાળાં. છુટે પડદા ભવ ભવના ને, તુટે ઉરનાં તાળાં. ૧ કોઇને લંગડાને ડુંગર કૂદાવે, અંધાને દે આખે, મુંગો નવ નવ ગાન ગવાડે, લૂલે પામે પાંખે. ૨ કેઈને જંગલ જંગલ જેગી ભમતા, ભમતા ભિન્ન ભિન્ન મતિયા. જતી સતી કે સાધુ તપેશ્રી, ઘર ઘર ઘુમતા મતિયા. ૩ કેઈને નામ નિશાની નહીં કે દીધી, નહીં દીધી એ ધાણ. ભવ ભવ ભટકી રહે અથડાતી, તુટી ફૂટી વાણી. ૪ કેઈને ઉર બેદીને અંદર ઉતરું, આતમ આંખ ઉઘાડું,
જડી જડી ? કહું એમ જરા ત્યાં, અદલ પડે મન આડું? ૫ કેનેટ કોઈને જડી હોય તે કહેજે, મારા સાહેબની સુર બુટ્ટી? કેઈને જવું હોય તે દેજે, મારા સાહેબની સુર બુટ્ટી?
જુબાપ, ( આપનાર મુનિશ્રી-અમરવિજયજી મહારાજ.)
રાગ-આશાઉરી. પર જેઈ અનાદિની સુષ્ટિ, ત્યાં મિલે સાહેબની બુટ્ટી? ટેક. કલચક એક દીઠું મોટું, ઉધું ને છતું ફરતું નાના ચક ત્યાં કેણ ગણે છે? બ્રહ્મવાદીને ભ્રમ કરતું. ૧ જેણે સ્થાવર જંગમ જીવ અનંતા, અનાદિ કાળ ત્યાં ફરતા એક એકના પ્રાણજ લેતાં, પિતેજ કન્ટમાં પડતા. ૨ જેણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org