________________
પ્રકરણ ૪થું. પિરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગતું. વિચારે ગણાય. એજ જેનોના સ્યાદ્વાદના સિદ્ધાંતને ધોરી માર્ગ છે. જેનોના સ્યાદ્વાદનું સ્વરૂપ અને આગળના લેખે માં બતાવવાના છીએ ત્યાંથી વિચારવાની ભલામણ કરું છું અને આ વિષયની અહીં સમાપ્તિ કરૂં છું.
અહિં જગતના કર્તા સંબંધિ એકેકથી ભિન્ન ભિન્ન સ્વરૂપવાળી વૈદિક ગ્રંથોમાંની પંદર કલમે અમોએ લખી જણાવી છે, તે સિવાય બીજા પણ અનેક પ્રકારના ભિન્ન ભિન્ન વિચારે જોવામાં આવે છે તેમાંના કેટલાક વિચાર ભેદ આ જ પુસ્તકમાં પ્રસંગને અનુસરી લખાએલા આગળ ઉપર વાચકવર્ગના જોવામાં આવશે. તે લેખને પણ વિચાર કરવાની ભલામણ કરી આ પ્રસંગથી મુક્ત થાઉં છું.
જગર્તા વિષે વિવિધ મતાનું પધ(રચનાર દક્ષિણ વિહારી મુનિશ્રી અમરવિજયજી મહારાજ.)
અબધૂ સો જોગી ગુરુ મેરા–એ ચાલ. સુષ્ટિ કબ કિસીને બનાઈ ? સંતે? કબ કિસીને બનાઈ? વાકી જ કિસીને ન પાઈ, સુષ્ટિ કબ. એ ટેક. વેદ, પુરાણ, કુરાણ, વૈબલમાં, ભિન્ન ભિન્ન કર ગાઈ | એક એક સબ ભિન્ન કહત હૈ, મિળતા ન મળી અમળાઈ. વાળ સગવેદ કે એત્તરીય આરણ્ય મેં, આત્મસે ઉપજાઈ ! યજુર્વેદ ખેલકે દેખા, વિરાટુ પુરુષે પસરાઈ છે વાઇ મંડૂક ઉપનિષદ કહત હૈ, મકી જાલકે ન્યાઈ ! કૂર્મ પુરાણું વિચારી જોતાં, નારાયણ મૂળ નિપાઈ છે વાવ મનુસ્મૃતિ કે પહિલે અધ્યાયે, તમે માત્ર બતલાઈ ! વહાંસે પ્રગટે સ્વયંભૂ સ્વામી, તાતેં તિમિર મિટાઈ છે વાળ કેઈ કહે કાલીકી શક્તિ, વાકી ન્યારી ન્યારી ચતુરાઈ લિંગ પુરાણે શિવજીને વદનસેં, વિષ્ણુ બ્રહ્માદિક ઠાઈ છે વાટ બ્રહ્મ વિવર્ત પુરાણું ચું બોલે, એતે કૃષ્ણકી ચતુરાઈ | ભિત્તર ભેદકા પાર ન પાવે, કયા ફિતુરી કરે ફિતુરાઈ છે વાવ વેદકા પણ કેઈ ભેદ ન પાવે, કયા કરે ગડમથલાઈ | મારગ છેડ ઉન્મારગ જાકે, કેવળ ધૂમ મચાઈ છે વાઇ મત મમતાકે છડકે દેખે, કે પુરુષ અતિસાઈ | * પૂછ પાછ કર ભિત્તર , પીછે આતમ કાજ સધાઈ છે વાછે . ૮ ગુરુ કૃપાસે સુષ્ટિ સંબંધકા, કિંચિત્ ભેદકે પાઈ | અમર કહે હમ અમર લાયે હૈ, અંતર ભરમ ગમાઈ ! વાલ : ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org