SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ, ... 19 .. 39 "2 97 .. (૩૫) "" "1 39 39 ,, 19 ,, ૧૪ ગ્રંથના વિષય. એકલા હતા, સૃષ્ટિના સ્વામી હતા; તેના ફકરા બતાવ્યા છે. સૂકત ૩ નું–વિરાટ્ પુરૂષ (પુરૂષ સૂકત) તે હન્તરા માથાવાળા, હજારા આંખાવાળા, હજારા પગ આદિના સ્વરૂપને જણાવતાર' અને ચારા વેદાથી પ્રસિદ્ધિને પામેલુ’, તેના ફકરા બતાવ્યા છે. આ ત્રણે સૂકતેને ટુંક વિચાર કરતાં બ્રહ્માએ જીવા બનાવ્યા તેના સંબંધે છ પ્રશ્ના ખાસ વિચારવાને યેાગ્ય છે. (૧) આનંદશંકરભાઇ જણાવે છે કે ઋમાં પુનર્જન્મના વિચારા સ્પષ્ટરૂપે નથી. તેા પછી ઉપનિષદાદિકમાં કયા નવા જ્ઞાનથી આવ્યા ? અનાર્યોના ધમ અથવ વેદથી દાખલ થવા લાગ્યા. 99 ભારતના ધમ–શ્રીકૃષ્ણ, ગૈાતમ અને શ્રીમહાવીર એ ત્રણ સુધીજ આપણી ઇતિહાસ દૃષ્ટિ પહેાચે છે. તે પહેલાં પહેાચતી નથી. (૨) આર્યાંના તહેવારાના લેખકને−શ્ચંદ્ર અને શ્રીકૃષ્ણે ઇતિહાસરૂપના જાયા, પણ બ્રહ્મા અને મહાદેવ જણાયા નથી. આ એજ (૩) મણિલાલભાઈને–ગતાયા પુરૂષ, નવાજ દેવ લાગ્યા, અને પ્રજાપતિ–બધાના માખરે આવી બ્રહ્મારૂપે પૂજાતા જણાયેા. આત્માનંદ પ્રકાશથી–‘તા-િવક રૂપરેખાંશ” જૈનેના મૂળ તત્ત્વાના ટુંકમાં વિચાર. શા. ધનજી વેલજીના તરફથી. મધ્યમ કાળના વૈદિક પડિતાના એકાંતવાદમાં દુરાગ્રહ. પંડિત હુંસરાજ શર્મા-લેખકના અનેકાંતવાદના સંબધમાં એ એલ. દન અને અનેકાંતવાદમાં આરંભિક નિવેદન. અનેકાંતવાદનુ સ્વરૂપ અને પર્યાયના વિચાર. પદાર્થોનું વ્યાપક સ્વરૂપ છે. એટલે તે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ યુક્તજ છે પણ તે સર્વથા નાશ થતા જ નથી. તેથી સવજ્ઞાને અનેકાંતવાદજ સિદ્ધ છે. આ વાતની પુષ્ટિમાં–પતંજલિના મહાભાષ્યથી જણાવ્યું છે કે– સુવર્ણ દ્રવ્ય નિત્ય, તેની પાઁય કડાં, કુંડલાદિ અનિત્ય, તેથી નિત્ય અનિત્ય એકાંતમત અયેાગ્ય. મીમાંસકના પંડિત પાસાર મિશ્ર, કુમારિલભટ્ટ અને એક વૃદ્ધ પંડિત એ ત્રણેના મત એજ છે કે-પદાર્થીમાં ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ એ ત્રણે ધર્માં રહેલાજ છે. વ્યાસદેવ પ્રણીત પાતંજલયેાગના ભાષ્યમાં–અનેક પ્રકારના આકારને ધારણ કરવા વાળું સેાનું પોતાના મૂળ સ્વરૂપને ત્યાગ નથી કરતું. મીમાંસા શ્લોક વાત્તિ કમાં-કુમારિલભટ્ટે-“તમાાદુરન્તુ ત્રયામમ્” અકારે ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે ધર્માં પદાર્થાંનાજ બતાવ્યા છે. Jain Education International For Personal & Private Use Only પુછ્યું. ૨૪૩ 22 ૨૪૫ ૨૪૭ "" 39 ૨૪૮ . ૨૪૯ ૨૫૩ 99 ૨૫૬ ૨૫૭ ૨૫૯ ૨૬૨ 29 ૨૬૩ .. www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy