SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ તત્ત્વત્રથી મીમાંસા. ' ખંડ ૧ ૬ દત્તાત્રેય છ અવતારે અનસુયા તથા અત્રિ ઋષિની પ્રાર્થના અવતાર ઉપરથી તેમને ત્યાં દત્તાત્રેય ભગવાન પુત્રરૂપે અવતર્યા, અને અલર્ક રાજાને તેમ મલ્હાદાદિ ભક્તજનેને આત્મવિદ્યાને ઉપદેશ કર્યો. યજ્ઞાવતાર સાતમા અવતારે ચિ રાષિથી આકૃતિ નામની સ્ત્રી વિષે યજ્ઞાવતાર ધારણ કર્યો, અને યામ વિગેરે પુત્રો અને દેવો સાથે સ્વયંભૂ મન્વતરનું પાળણ કર્યું. ૮ ઉરૂકમ આઠમા અવતારે નાભિ રાજાની મેરૂદેવી નામની સ્ત્રીથી B. “ઉરૂક્રમ” (૩ષભદેવ) જમ્યા. અને પરમહંસને માર્ગ તાર. બતાવ્યું. ૯ પૃથઅવ- નવમો અવતાર પથુરાજને થયે, જેમણે પૃથ્વીમાંથી તાર. ૧૦ હંસાવતાર ઔષધિઓનું તથા સર્વ વસ્તુઓનું દહન કર્યું. ૧૧ ઇધરાવ- તેમ હંસાવતાર, અને હરિના ઈશ્વર અવતારે પણ થયા. તાર, ૧ર ભસ્યા વતા. ચાક્ષુષમન્વેતરમાં જ્યારે સમુદ્રો એકત્ર થવાથી પ્રલય થયે ત્યારે ભગવાને મસ્યાવતાર ધારણ કરી પૃથ્વીરૂપ નૌકામાં વૈવસ્વત મનુને બેસાડી તેમની રક્ષા કરી એ બારમે અવતાર છે. તેરમા અવતારે-દે અને દાનવે સમુદ્રનું મંથન કરવા લાગ્યા ત્યારે ભગવાને કાચબાનું રૂપ ધરી પીઠ ઉપર મંદરાચલને ધારણ ૧૩ કચ્છપા વતા ૧૪ ધવંતરી. ચૌદમે અવતાર ધનંતરીને ધારણ કરીને અમૃત આપ્યું. ૧૫ મહિની પંદરમો અવતાર મોહિનીને ધારણ કરી સ્ત્રીના (હિનીના) અવતાર રૂપથી દાનવોને માહિત કરી દેવેને અમૃત પાયું. ૧૬ નૃસિંહ- સેલમો નૃસિંહાવતાર ધારણ કરી મદમસ્ત હિરણ્યકશિપુ અવતાર. દૈત્યને ચીરી નાંખે. ૧૭ વામન સત્તરમો અવતાર ધારણ કરી બલિ રાજાના યજ્ઞમાં જઈ અવતાર. તેના પાસેથી સ્વર્ગ પાછું લેવા ત્રણ ડગલાં પૃથ્વી માંગી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy