SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1176
Loading...
Download File
Download File
Page Text
________________ બહાર પડી ચૂકયા છે! .......................કાતિક પણ ભાજ .કાર્તિક પૂર્ણિમા પ્રાચીન સ્તોત્ર-સંગ્રહ. A : : સંગ્રાહક અને સંપાદક : : પૂ. દક્ષિણવિહારી શ્રી અમરવિજયજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજ શ્રી ચતુરવિજયજી. લગભગ 700 પાનાં : બે પતું બાઈન્ડીંગ : ઉપર કઈ દેસાઈ કેરલું સરસ્વતીનું રમણીય રેખાચિત્ર અને મનોહર બેરંગી છાપેલું રેપર છતાં–મૂલ્ય : પાંચ રૂપીઆ. 42 આચાર્યોનાં અપ્રસિદ્ધ અને ભાવમય સ્તોત્રોનો આ ગ્રંથમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. તથા તેઓનાં ઐતિહાસિક જીવન, તેઓની કૃતિનું દિગદર્શન, તેમને જીવનકાલ વિગેરે આધાર સાથે જણાવેલ છે. આ ઉપરાન્ત બીજ પણ આચાર્યોને ઈતિહાસ વિગેરે છે. જૈન સાહિત્ય પ્રકાશનમાં આ ગ્રંથ નથી જ ભાત પાડે છે અને જૈન ઇતિહાસ ઉપર નવીન પ્રકાશ ફેંકે છે! સંપાદકે સંસ્કૃતમાં લખેલી વિસ્તૃત પ્રસ્તાવના વિદ્વાનોનાં પણ મસ્તકે ડોલાવે તેમ છે. વધારામાં–ફેસર અત્યંકર સાહેબે Forward પણ લખી છે ત્રિરંગી અને એક રંગી રોતાઓ આ ગ્રંથમાં શ્રી વજીસ્વામીના ગૌતમસ્તુતિ સ્તોત્ર સાથે જ એ ઉપરથી નવીન તૈયાર કરેલે ગૌતમસ્વામિજીને ત્રિરંગી ફેટ આપવામાં આવ્યો છે તેમજ શ્રી પદ્માવતી દેવીની પ્રાચીન મૂર્તિને ફેટ પણ આપવામાં આવ્યા છે. - દુર્લભ થત્રો અને વિધાને - શ્રી ભદ્રબાહુ સ્વામિ વિરચિત ઉવસગ્ગહરં સ્તોત્ર, એની લશ્રુત્તિ, તેમજ એની આરાધનાનાં વિધાને તથા યન્તોના દેટાઓ આપવામાં આવ્યા છે. તથા શ્રી પદ્માવતી દેવીનું સ્તોત્ર, વૃત્તિ તથા દેવીના આરાધનની વિધિ સાથે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રી કશ્ચિકુંડ પાર્શ્વનાથનું સ્તોત્ર ખાસ ખર્ચ કરીને તયાર કરાયેલા યંત્ર સાથે આપ્યું છે. આ સંગ્રહ તે અપૂર્વ છે અને એ મંત્રતંત્રના સાબીનને પણ એટલાજ ઉપયોગી છે ! - ગ્રાહક થવા માટે :તમારા પુરતા સરનામા સાથે આજેજ રૂ. સાડા પાંચને મનીઆર પ્રકાશકને સરનામે મોકલી આપે ! એટલે તમને વૈર બેઠાં પુસ્તક મળી જાય. પુસ્તક મળવાનાં ઠેકાણું - (1) સાયટી કાર્યાલય, પાંજરાપોળ. (2) નાગરદ્યાસ પ્રાગજીભાઈ મહેતા, દોસીવાડાની પળ, વિદ્યાશાળા સામે. (3) ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, ચિરો, કુવારા સા. (4) એસ જે. શાહ, માદલપુર. (5) જ્યોતિ કાર્યાલય, રાયપુર હવેલીની પાછળ, : પ્રકાશક : - જૈન પ્રાચીન સાહિત્યકાર શૂન્યાવલિ. સં. : સારાભાઈ મ. નવાબ, નાગજી ભદાની પોળ, આપાવાદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy