________________ જૈન મત્રશાસને મહાન ગ્રન્થ તૈયાર થાય છે! . . . . . તૈયાર થાય છે! શ્રી ભૈરવ-પદ્માવતી ક૯૫ શ્રી મલિહાણુવિરચિત બિન્દુષણની સકાયુક્ત શ્રી શૈરવ-પદ્માવતી કહપ કે જેની હસ્તલિખિત પ્રત પણ જવલ્લેજ અને મહામુશીબતે મળે છે તે અમારા તરફથી પાટણ, વડોદરા, લીંબડી, અમદાવાદ, સુરત વિગેરે સ્થળોમાં આવેલા ભંડારની પ્રતે મેળવી તે છપાવે શરૂ કર્યો છે. આ ગ્રંથમાં દશ અધ્યાય છે અને તેમાં મંત્ર સાધનાને લગતાં દરેક અંગોનું સ્પષ્ટિકરણ છે. વધુમાં વશીકરણ, આકર્ષણ, મારા, સહન વિગેરે બાર યંત્રના બ્લેક બનાવી આર્ટપેપર ઉપર છાપીને મૂકવાના છે. પરિશિષ્ટમાં છ અધ્યાયની વ્યાખ્યાવાળે બીજે શ્રી પદ્માવતી કલ્પ, આમવાને છે. પાવતી દેવીના દરેક જૂદા જૂદા મંત્ર, તેની વિધિ, તેનું ફળ, તેના લગભગ ત્રીસેક યંત્ર, તેની સાધનાની સમજ તથા વાલા માલિની સાધના વિશે જાણવા માટે મંત્રસાહિત્યમાં આ ઉત્તમોત્તમ ગ્રંથ છે. બ્લેક અને સાધન મેળવવા પાછળ બહોળો ખર્ચ થાય છે, છતાં મંત્રના જિજ્ઞાસુઓ લાભ લઈ શકે તે માટે અગાઉથી ગ્રાહક થનાર માટે કિંમત રૂ. 10-0-0 પાછળથી કિંમત રૂ . . . . . . . .' ' . . 15-0-0 રાખેલ છે. માત્ર ત્રણ જ નકલ છપાશે અને પછી મૉટી કિંમતે પણ કદાચ નહિ મળે, માટે આજે જ અડધી કિંમત મનીઓર્ડરથી મોકલાવી ગ્રાહક ખમા! વખે નવાબ બ્રધર્સ, ડે. ડેસીવાડાની પળના નાકે અમદાવાદ અથવા નવાબ સારાભાઈ મણીલાલ, કે. નાગજીજધરની પાળ-અમદાવાદ સર્વપ્ર પ્રિન્ટીંગ પ્રેસ - અમદા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org