SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ -- ૭૪ . nnnnnnnnnnnnnnnnnnnnnnnnWwwwwwww - તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ -~-~~-~ પ્રકરણ ૨૬ મું. જૈન અને વૈદિક દેતાદિકના સંબંધવાળા ટુક ટુક રૂપના કેટલાક વિચારે નીચે પ્રમાણે... . જેનેની માન્યતા પ્રમાણે દેવતાઓ અને દેવીએ. જૈનગ્રંથમાં ચાર પ્રકારના દેવતાઓ બતાવ્યા છે—૧ ભવનપતિના ૨ વ્યંતર જાતિના, ૩ જ્યોતિષ મંડલના, અને વૈમાણિકના પહેલા ભવનપતિના અસુરાદિક દશભેદ છે. બીજા ગંતસ્ની કિતિના આઠભેદ છે, ત્રીજા તિષ મંડલના પાંચભેદ છે. અને ચેથા વૈમાનિકને બારભેદ છે. આ બધા દેવતાઓ પોત પોતાના અધિકાર પ્રમાણે કર્તવ્યના કરવાવાળા હોવાથી કેપવાસી કહેવામાં આવ્યા છે. ન જે આ ચાર પ્રકારના દેવતાઓના દશ આદિ ભેદ બતાવ્યા છે તેના એક એક ભેદમાં પણ દશ દશ પ્રકાર હોય છે તે નીચે પ્રમાણે–૧ઠંદ્ર-એટલે જે અનાદિકાલનાં ( સદા કાલનાં ) વિમાને છે તેને મુખ્ય અધિકારી જેમ રાજ્ય ગાદી પર આવેલે રાજા તે પ્રમાણે ઉત્પન્ન થયેલે તે ઈદ્ર મનાય છે ? ૨ સામાનિક-એટલે ઈદ્રના જેટલા દરવાવાળા પદવી વિનાના. ૩ ત્રાયશ્વિશા–એટલે મંત્રી પુરોહિતના કરજવાળા. ૪ પારિષદ્યા–એટલે ઈદ્રની સાથે મિત્ર તરીકે દરજે ભગવનારા. પ આત્મરક્ષા–એટલે ઈદ્રની બધી વાતે રક્ષા કરવાવાળા. ૬ લોકપાલા–એટલે પોતાના સ્વામીની શરહદના ચોકીદારે. ૭ અનિકાધિપતિઓ-એટલે-ઈદ્રસેનાના મુખ્ય અધિકારીએ ૮ પ્રકીર્ણકા–એટલે નગરના લેકેની પેઠે વિમાનમાં વસનારા. ૯ આભિયેગ્યા–એટલે દાસ પણાનું કામ કરવાવાળા. ૧૦ કિલ્વિપિકા-એટલે ત્યાંની જગ્યાઓના સાફ સુફ કરવાળા. આ ઊપર બતાવેળા જુદા જુદા દેવલોકમાંના જે દશ દશ ભેદ છે તેમાં નો ત્રીજો ભેદ કે જે મંત્રી પુરોહિતના દરજાવાળે, અને છઠ્ઠો ભેદ જે પોતાના સ્વામીની સરહદના ચેકીદાર વાળે, આ બે ભેદ વ્યંતરની જાતિમાં અને જેતિષ મંડલના દેવતાઓમાં હોતા નથી. તેથી-વ્યંતર અને જ્યોતિષમાં બાકી રહેલા આઠ ભેદ જ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy