SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૫ મું. જૈનામાં ચંદ્રાદિક દેવતાઓનું સ્વરૂપ. 93 ( આ પતિની ીપમાં-લખી જણાવ્યું છે કે-મરતી વખતે રામ નામના ઉચ્ચારણના મહીમાથી રાવણની મુકિત થઇ..) આ ઉપરના લેખમાં વિચારવાનુ કે રામ નજરે પડે તે પડકારીને મારૂ, માતા સુધી એવા પ્રકારની દુષ્ટ બુદ્ધિવાળા રાવણની મુકિત થયાનું લખી ખતાવનારની સત્ય બુદ્ધિ હતી એમ માની શકાય ખરૂં કે ? આ વિષયમા જુવે રામાયણના લેખ, આમાં સત્ય શું છે તે નજરે પડશે. વધારે શુ લખીને બતાવુ? તુલસી. રામાયણુ, લક! કાંડ, પૃ. ૧૦૭૯ની ટીપમાં લખી જણાવ્યું છે કે—“ વળી એમ પણ કહેવાય છે કે રાવણને અન્ત સમયમાં રામચંદ્રજીએ-વિસ્વરૂપ દેખાડયું હતું. ” t સાક્ષાત્ વિશ્વરૂપ જે સતપણુ મેળવે તેજ દેખાડેલું વિશ્વસ્વરૂપ ગ્રંથાના જ્ઞાનથી જેઇ શકાય પણ બીજાને કેવી રીતે દેખાડી શકાય ? આ વાતની પુરાણકાએ મુકેલી છે. આમાં વાસ્તવિકપણુ કાંઇ દેખાતુંજ નથી. ૫ R જોઈ શકે કે બીજાનું સાક્ષાતરૂપે વિશ્વરૂપ એક ગ્રુપજ શેઠવી ॥ ઇતિ-રામ કયાં ગયા. નજરે પડે તે મારૂં, કહેનાર શવષ્ણુની મુક્તિ. સમે રાવણને અન્ત સમયે વિશ્વરૂપ દેખાડયુ તેના વિચારની સાથે જૈન અને વૈદિક ગુરૂના કર્તવ્યે!ના સંબંધે હુક રૂપે ખડ ખીજે પ્રકરણ ૨૫ ને વિચાર સોંપૂર્ણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy