SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ તવાહીની માતાના, પુરી શ્રાધા? અને કયા કાળમાં 4 દીધા? તેની તો હજું ખબરજ નથી પડ. ન જાણે ત્રણલેકની રચના કરતા પહેલાં પુરી દીધા હતા કે પછીથી? . બીજી વાત એ છે કે-ગુરૂદૈત્યે અનાદિકાળના પ્રજાપતિ બ્રહ્માને બ્રાધ્યસ્થાનમાંથી કયા કાળમાં ભ્રષ્ટ કર્યા? અને ફરીથી તેમણે પોતાનું બ્રાસ્થાન કયા કાળમાં મેળવ્યું ? અને કયા કાળમાં પાછે બ્રમ્હાંડને ઘેરો ઘાલીને બેઠા ? અનાદિકાળના વિષ્ણુ તા દૈત્યની કેદમાં પડયા અને અનાદિકાળના પ્રજાપતિ બ્રમ્હા મુરૂદૈત્યથી બ્રમ્હસ્થાનમાંથી ભ્રષ્ટ થયા અને એ અને મહાન દે અનાદિકાળના ત્રવેદથી પ્રસિદ્ધિમાં આવેલા છે તેથી વિચાર થાય છે કે આ બે હૈયે, કેટલાક જબરા હશે? અને કેણે પેદા કરેલાં હશે? આ બધા પ્રબંન્ને વિચારવા જેવા અા કે નહીં ? બ્રહ્માજ્ઞાન વિષે બે એલ– ચાર ષિઓના હદયમાં ચારે વેદને પ્રકાશ કરતા પ્રજાપતિ બ્રમ્હાએ તેમાં પિવાના બ્રહજ્ઞાનને પ્રકાશ નહી કર્યો હોય? કે જેથી આ બધા ઉપનિષકારોને ઘણું લાંબા કાળના છે. બ્રહ્મજ્ઞાન આપવાને બહાર આવવું પડયું? અને તેઓ કયા નવીન ઈશ્વરથી મેળવીને આવ્યા ? બીજી વાત-યાજ્ઞવલયે ભણેલા વેદોનું જ્ઞાન ગુરૂને પાછું આપવાને માટે એકી કાઢીને કહ્યું કે, જે તમારૂં જ્ઞાન. એમ કહીંને સૂર્યની ઉપાસના કરી, પછી સૂર્યના ઘડાના કાનમાં રહી સૂર્યથી નવીન વેદનું જ્ઞાન મેળવ્યું, તેમાં પણ અય બ્રહજ્ઞાન આપવાનું ભૂલી ગયા હશે કે જેથી આ છબિને બ્રાહદારણ્યક ગ્રંથની સ્થના કરીને ફરીથી બ્રહજ્ઞાન આપવા બહાર આવવું પડયું ? અને તે યા દેવની પાસેથી મેળવીને આવ્યા? ત્રીજી વાત-કદમાં મોટી સત્તાવાળા વરૂણદેવ સર્વ પિતાના પુત્ર વણને બ્રહજ્ઞાન શિખયું હતું, તે બહાન ઉગમાં ત લેતાં આ ઉપનિખારે નધીત મહારનું મહત્તાન આપનાને શા કારણથી બહાર આવ્યા? જો કે વિદેશમાં વરૂણ દેવનેસર્વજ્ઞ, બ્રહ્મજ્ઞાની અને ભૃગુપુત્રને પિતા બતાવ્યા છે. કેઈ લેખકે ભૂગને બ્રહ્માના પુત્ર લખ્યા છે ખરા પણ સર્વના સિધ્ધનાથી એક પણ વાત સત્યરૂપની કાતી નથી. એટલું જ નડી થતા વૈદિકના લેથી પણ અસત્યજ નીવડે છે.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy