________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
(૮) વાહપુરાણે વિષ્ણુ કહી રહ્યા છે કે માયામળથી હું જળમાં રહુ પ્રજાપતિને અને મહાદેવને હું ઉત્પન્ન કરૂ છું. અને હુંજ ધારણ કરૂ છું. તે મારી માયામાં માહિત થએલા મારી માયાને જાણી શક્તા નથી. ૮. અહીં જરા વિચારવાનું કે
ટ
124 + એક વખત દેવીના હાથ ધસવાથી બ્રહ્મા, વળી વિષ્ણુની નાભિથી બ્રહ્મા, ક્ષમાં મકરપાત જેટલા ઈંડામાંથી બ્રહ્મા, બ્રહ્મા વિષ્ણુના બાપ થવા શ્વેતાં અને ભુખ લડયા. વિષ્ણુએ મને ઉત્પન્ન કર્યો તે તે બ્રહ્સને ખબરજ ન પડી. PI... એવા અનેક પ્રકારી ઉત્પન્ન થએલા બ્રહ્મા તે ચારો વેદોથી જગતની ઉત્પત્તિ કરવા વાળા લખાયા ! આ બધા પ્રપચ કયાંથી ખેલાયા ?,
(૯) શિવપુરાણમાંબ્રમ્હા શિવની જાનમાં ગયા. પાર્વતીના અ‘શુડાનુ’ રૂપ દેખતાં કામનાં વશ થયા. વીય નીકળી પડતાં અઠ્ઠાસી (૮૮) હાર ઋષિઓ ઉત્પન્ન થઇ ગયા.
''
આગળ કરીથી જણાવ્યું છે કે-વીય ખેાળામાં ગોપજ્યું તેથી અસ`ખ્ય બટુકો પેદા થઇ ગયા. તેમાં કચ્છાવાળા હજારો દડ ધારીએ હતા. આ અયેાગ્ય
',
વતન જોઇ શિવજી વધ કરવાને તૈયાર થયા. બ્રમ્હાર્દિને પગમાં પડી શિવજીને પ્રસન્ન કરવા પડયા. ધૃતયુગના ભ્રમ્હા દ્વાપરનાં શિવની જાનમાં કેવી રીતે મળ્યા તેથી મા મનાય બન્યા?
(૧૦) મત્સ્યપુરાણમાં-ભ્રમ્હા વિષ્ણુ આદિ દવેએ મળીને સમુદ્રનુ સંચન કરતાં હાથી આત્તિ હજારો જાનવરોનો નાશ કર્યા. વિચાવાનું કે-અદ્વૈત ગણમાં તેમજ ચાવેદોમાં બ્રમ્હાએજ બધી સૃષ્ટિને ઉપન્ન કરી ત્યારે શ સમુદ્ર ઉપન્ન નહી કર્યો હ્રાય ? ો કર્યો કહેતા આ પ્રપચશાથી? અને કયાંથી ?
યા
કોર્ટ
(૧) ભાગવત-તમા માહુના વામાં નહી પી એમ કહીને વિષ્ણુએ બ્રમ્હાને ચાર શ્લોકના ઉપદેશ કર્યો, છતાં બ્રમ્હા મહિના વશ થયા. મીમાં વિશાષાનું કે એએસત્રે ૧૦ પારમિતાના અભ્યાસ નખતે સત્યપારમિતાના અભ્યાસ-રાજપુત્ર સુતસામ થઈને કરતાં એક બ્રામ્હણુના - મુખથી ચાર લાક સાંભળી નર ભક્ષક બ્રમ્હદત્તને સ‘ભલ્લાક્મા છે. તેના યુ‘ધ શ્વેતાના વિષ્ણુ અને મૃતઃગના બ્રમ્હા સાથે જોડીને બતાન્યેા હાય, નહી તા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org