SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1076
Loading...
Download File
Download File
Page Text
________________ ~~~~~~~ ~~~~~~ ~~~~~~~~~~~~~~ ૩૪૪ કે તત્વજ્ઞાનમીમાંસા ખંડ ૨ છે. વિશેષાર્થ-હે ભગવદ્ વીતરાગ જે જે મતવાદીઓ-વસ્તુના એક એક અંશને ગ્રહણ કરી વાતુના સ્વરૂપને કથા કરનાર છે તે બધાએ નયવાદે છે જેમકે – ૧ અદ્વૈતવાદ, ૨ અજાતવાદ, ૩ વિવર્તવાદ, ૪ દષ્ટિ સૃષ્ટિવાદ, ૫ પરિણામવાદ, ૬ આરંભવાદ, ૭ શન્યવાદ, અને ૮ ક્ષણિકવાદ, ઈત્યાદિક જેટલા દુનિયામાં વદે છે તે બધાએ નયવાજે છે. તેની સાથે કથંચિતના અર્થ ને પ્રકાશક-સ્થાત્ શબ્દ નેવામાં આવે તે તે જેમ લેઢાના અરસામાં રસધક બુદ્દીને રસ મેળતાં સુવર્ણ બની જાય તેમ તે બધાએ એકાંતવાદે સત્યસ્વરૂપ ન બની જામ. ! માં વિના હૈ કે-૨બી શુદ્ધ સત્તાના એક અંશને મુખ્ય રાખીને ઉથન કરનારે વાઘ તે ૧ અઢાવાદ, વરતુના એક નિત્ય સ્વરૂપના ગુણને મુખ્ય સખીને કથન કરતા ગ્યારું તે-અજાdવાવ, વસ્તુના ' પરાવર્તન રૂપે એક ગુણને સુખ રાખીને કથન કરનાર વાંદ તે ૩ વિક્તવાદ ષ્ટિમાં આવતી વ્રસ્તુના એક ગુણને મુખ્ય રાખીને..કથન કરનારો વાદ તે ૪ દ્રષ્ટિ અષ્ટિવાદ, વસ્તુને એકમાંથી બીજામાં પલટાતીના એક ગુણને મુખ્ય રાખીને જે કથન કરનાસવાદ એપ પરિણામવાદ, વના આરંભરૂપના એક ગુણને મુખ્ય રાખીને કર્થન કરનારા જેવા તે ૬ રમવાદ, વસ્તુને નષ્ટ થતી જઈ તેના એક ગુણને મુખ્ય રાખીને જે કથન કરનારે વાર તે છ ગુન્યવાદ, વસ્તુ ને ક્ષણ ક્ષિણમાં બદલાતી જઈ તેના એક ગુણના સ્વરૂપને મુખ્ય રાખીને કથન કરનારે જે વાદ તે ૮ સહિકવાદ, આવા આવા પ્રકારના દૂનીયોમાં જેટલા મતવાદીઓ વસ્તુના એકએક ગુણને મુખ્ય શબીને ઝઘડા કરવાવાળા તે બધાએ નયવાદીઓ વસ્તુના સત્ય સ્વરૂપને જાણી શકતા નથી તેથી તેમને તે એકાંતવાદ મિથ્યા પ્રલાપ રૂપને છે. પણ તે સત્ય સ્વરૂપને નથી. જ્યારે તે એકાંત પક્ષના નયવાદે ની સાથે-કથંચિત્ એટલે કે એકારથી તે સાચા છે તેના સ્વરૂપને જણાવવાવાળો “રયાત્ ” શબ્દને જેને કથન કરવામાં આવે છે તે બધાએ વાદે લેઢાના રસની સાથે રસધક બુદીને કાશીનું બની જાય તેમ તે સત્ય સ્વરૂપના બની જાય. એવો એ કવિને આશય છે. તે કિંચિત લખીને બતાવ્યું. કે , ' મિચ્છામિ અને રતિઃ છે . વાઘોલિન હિ? રાશિn - } : ૪ - તરસારિક િરિગુણાથિમક : mત સુરિ ગુજરાતિ - ૨ - : - હે દેવ? હે વીલાં? તમારે સિદ્ધાંતરૂપ કામુક, એકાંત અાદિ અનેકમિશ્યાવાદના મેલ ને પિતાના સપ્તભંગ રૂપ જયના નારગી દૂર ફ્રેન્ડે F = Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy