________________
--
WAAAAAA
પ્રકરણ ૩૬ મું અનેકાંતવાને સિદ્ધાંતજ સિદ્ધ છે ૩૪૩ વાદ, આરંભવાદ, શુન્યવાદ ઈત્યાર્દિ સમગ્રવારોને સહેલાઈથી નિરાકરણ લાવાને અને વિશ્વભરના મતભેદને પહોંચી વળવાને સ્થાવાર અતિ જરૂસે હથીઆર છે.
- આ અનેકાંતવાદમાં સત્ય અને અહિંસા છે એ વાત તે આપણામાંના ઘણા ખરાને માટે નવીન જાણવાની નથી. વિશ્વનું ગ્રંથાર્થ રૂપે અવલોકન કરવાને માટે અનેકાંતવાદ દિવ્યચક્ષુ છે એના અભાવેજ અનેક મત મતાંતરના ખંડન મંડનના ઝગડાઓફભવ્યા છે. સત્યને શાશ્વત સનાતના માર્ગ ચિંધવા સ્યાદ્વાદ સમર્થ છે. દેહ શુદ્ધિને માટે જેમ નાનની જરૂર છે તેમ વિચાર શુદિમે માટે અનેકાંતવાદ (સ્વાદ્વાદ) એટલે જ અત્યાવશ્યક છે. સર્વજ્ઞાપિત અને કાંતવાદના પ્રતાપે આપણું અશુદ્ધિના, મતાભિમાનના અને કદાગ્રહના મળ ધોવાઈ જાય અને જેનશાસન સ્થાવાદ દર્શન વિશ્વમાં વિજયવતું નીવડે એવી અંતઃકરણ પૂર્વક અમે અધિષ્ઠાયક દેવ પ્રત્યે નિરંતર પ્રાથના કરીએ છીએ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
કે-વેદ, વેદાંતાહિક સર્વ વિદ્યામાં મહાનિ, એઢ કવિત્વની શક્તિવાળા, મહાવાદીનું વિદ ધારણ કરનાર, વાદમાં અનેક વાદીઓને પરાસન કરી છેડી દેનાર, એવા બ્રાહરણ પંત, જૈનાચાર્ય શ્રી વૃદ્ધવાદોનો સાથે વાદમાં ઊતરતાં પિતાના એકાંતવાદથી નિરાસ થઈ જનેના બનેકાંતવાદનું સ્વરૂપ સમજી જૈન દીક્ષા ગ્રહણ કર્યા બાદ વિક્રમાદિત્યથી દિવા કરના પરથી વિભૂષિત-વાદી હિત સેન દિવાકર, જેનોમાં સ્તુતિકારના નામથી પ્રસિદ્ધ તીર્થ કરેની સ્તુતિ કરતાં લખે છે કે
नयास्तव स्यात्पद लांछिता इमे
भवं स्यऽभिप्रेतफला यत स्ततो પત ના શબm વિડn.
ભાવાર્થ હે વીતરાગ? હે ભમવું તમારી બતાવેલી ન જે સ્થા પદથી લાંછિત-ચિહિત કરવામાં આવે તે રસધક બુદ્ધી લેઢાના રસમાં પડી જેમ એનું બનાવે તેમ તે બધાને ન ઈછિદલાળી--અર્થાત્ સત્ય સ્વરૂપ વાળી બની જાય એ તમારી સમ્ર સિદ્ધાંત ઈમેજ અને હિતની ઈછાવાળા આર્યજને તમને નમસ્કાર કરી રહ્યા છે. બાકી અમે તમારા બેટા પક્ષને માન આપેલું નથી. આ ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org