SearchBrowseAboutContactDonate
Page Preview
Page 898
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વત્રયી—મોમાંસા. ખંડ ૨ આ પુરૂષનેધ પંચાહ સામયાગમાં–બ્રાહ્મણાદિ કુમારો પ ત મનુષ્ય વિશેષરૂપ પશુઓના આલંભ કર્યાં જાવે ૧૬૬ આલભના અર્થ માટે-આશ્વલાયની ગૃહ્ય સૂત્ર ’-ગાગ્યું નારાયણી વૃત્તિના પૃ. ૮૫ માં નીચે પ્રમાણે છે.—— 66 यदि कारयिष्यन् मारयिष्यन् भवति एवं वदेत् ॥ ' અમરāાષ દિતીય કાંડ ક્ષેત્રવાઁ Àક ૧૧૨ તથા અભિધાન ચિંતામણિ *મકાંડ લે।. ૩૪ એ બન્ને કોષમાં પણ · આલભ’શબ્દના વધ અ કર્યાં છે ખેતરેય બ્રાહ્મળ-રૃ. ૮૧૨ તમાં-‘ગુનઃશેષ’ ની કથા લખી છે. તેમાં વશિષ્ટ, વિશ્વામિત્ર, જમદગ્નિ પ્રકૃતિ ઋષિઓ જે અધ્વર્યુ` હતા, બ્રહ્માત્મદિ થયા છતાં અજીગના દ્વારા શુન:શેષ સ્ત ંભથી અધવાયા ગયા, તેમજ તલવારથી કાપવાના સમય પણ આવી પહુચ્યા, તે વખતે ‘ શુંન:શેષ’ ને વિચાર થયા કે બ્રાહ્મણ, વસિષ્ઠાદિ ઋષિઓ, મારવાને માટે સમ્મત થએલા છે એવુ જાણી વરૂણ દેવની પ્રાથના કરવા લાગ્યા. એટલે પાછલથી તેના બંધન છુટવા લાગ્યાં ઇત્યાદિ વિશેષ ત્યાંથી જોઇ લેવુ तदाच दाता आलभेत એજ પ્રમાણે મહાભારતના વન પર્યંમાં પણ નરમેધનું વણુન જણાવેલું છે. આ કૃષ્ણ યજુર્વેદના તૈત્તિરીયમાં વિચારવાનું કે— વિષ્ણુના–ચાવીશ અને દશ એમ બે પ્રકારના અવતારેશ મનાયા છે, ચાવીશમાં ૨૦ મા, દેશમાં ૭ મા-અવતાર રામચંદ્રજી છે. તેમના ગુરૂ તરીકે વિસ૪જી મનાયા છે તેમના સમયમાં આ શુંનઃશેષ, યજ્ઞના સ્તંભે બધાયા છે. " ચાર અખ અને ખત્રીશ હજાર વર્ષે બ્રમ્હાના એકજ દિવસ થાય, ત્યારે રામચંદ્રજીના સમય સુધી બ્રહ્માના દિવસેા કે વાં કેટલા થયા માનવા ? પ્રલય દશા પછી બ્રમ્હદેવે ચાર ઋષિઓને ચાર વેદો બતાવ્યા, તે બતાવતાં આ નરમેધ યજ્ઞ મતાન્યા હશે ? અને તે કયા ધર્મ વિશેષ માટે ? અને તેવા નરમેધ યજ્ઞની ગણત્રી આજ સુધીમાં કેટલી થએલી ? આ બધી વિચિત્ર પ્રકારની વાતે જોતાં તેમજ પંડિત સ યત્રત સામ શ્રમીજીના તથાતિલક મહારાજાદિના અને પાશ્ચાત્ય વિદ્વાનેાના વિચાર। જોતાં જરૂર કોઈ પૂર્વે ચાલતા સત્ય ધથી વિપરીતપણે પંડિત માનીએના તરફથી ધાંધલ ઊભુ કરવામાં આવ્યું હાય એવા અનુમાન તરફ જઈ શકાય કે નહી ? સત્યા સત્યના વિચાર તે તે સત્ય શેાધકા કરે? પ્રત્યક્ષ' ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy