SearchBrowseAboutContactDonate
Page Preview
Page 885
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ર મું. યાજ્ઞિક, અતીક નું પુરવદને મળતા છે? ૧૫૩ (૧૨) ઐતિહાસિક ત્રાસવાદી પક્ષનું કથન છે કે-વેદમાં જે ઈતિહાસ મલે છે તે પૂર્વ કલ્પને ઈતિહાસ છે ત્યારે તેનાથી પૂર્વ કપમાં પણ શું, એજ ઇતિહાસ હતો? ફરી તેનાથી પણ પૂર્વ કલ્પમાં શું હતું-ફરી “લે ને કોઈ મનુષ્ય નથી બનાવી સકતો (મન) વેદ ઈશ્વરને નિશ્વસિત છે (ઉપનિષદુ); વેદ તે પરમેશ્વરથી ઉન્ન થયા (વેદ) ઇત્યાદિની સંગતિ કેવા પ્રકારે થશે? એતિહાસિક પક્ષકારે વિચાર નથી કર્યો. (૧૩) હવે અમાસ બ્રહાવાદી પક્ષના માર્ગમાં પણ કઈ માટી દઢ શિલાએ છે–જેને પાર કતના (કર) અત્યંત આવશ્યક છે-પિતાના સિદ્ધાંતના કમથી, અર્થી સંગતિ લગાવ્યા, વિના મનુ નિષ્ટિ સ્થાનપર વેને બેઠાવવા કઠિન કાર્ય થઈ જશે, આ વિષયમાં સ્વા. દયાનંદે યત્ન કર્યો છે તેમની દષ્ટિથી ચાર વેમાં કયાં કયાં શું શું છે એનું સ્થલ દિણ દર્શન કરાવવું પ્રસંગાતુ રૂપ જ થશે.” (પૃ. ૨૮૭ થી ૨૨ વેદ તીર્થ–નર દેવ શાસ્ત્રીજી). આશ્ચર્યની ૧૩ કલમમાં કિંચિત મારા વિચારે – | ગડગવદમાં એક હજાર સૂકા અને તેમાં દશ હજારથી અધિક મંત્ર છે. એમાં મુખ્યતાથી ત્રણ ટેનું વર્ણન છે ગૌણતાથી તેવી તેનું ૧-૨ યાજ્ઞિકેએ દશ હજારમાંથી માત્ર બે હજાર મંત્રોની અંદરના ક્રમવિના મરજી પ્રમાણે લઈ વેદે યજ્ઞ માટે છે એમ બતાવ્યું બીજા ૮ હજારની ઉપરના મ છે દીઘા તેનું શું કારણ? તે બધાને શું નિરર્થક સમજયા હશે? અથવા પનેની યાજ્ઞિક વિધિમાં દખલગીરી માનીને તે સર્વ સૂક્ત મને છોડી દીધા હશે? - ૩ નિરૂક્તકારે બીજાઓની અપેક્ષા યા વિના છંદતાથી કોઈ સૂકતેને તે કઈ મંત્રોના અર્થ કરીને બતાવ્યા તેથી તેનું મહત્વ શુ વધાર્યું? ૪ તિલક મહારાજે વેદોને અષિત ઠરાવી અંગ્રેજોએ બતાવેલી બાલખ્યાલતાને ભૂસવાને પ્રયત્ન કર્યો તેમાં અગ્ય શું કર્યું સલમાંથી બગડેલા વેની સુદ્ધી-ભાષ્યકાથી ન થઈ, એતિહાસિકેથી કે યાજ્ઞિકેથી ન થઈ, સ્વતંત્ર મિજાજના નિરૂકતકાર ગોટાલાવાલી ચાલતા થયા. તે પછી તિલક મહારાજાથી વેદની શુદ્ધિ ન થઈ તેમાં આશ્ચર્ય કરવા જેવું શું? . મારી સમજ પ્રમાણે તે અનાદિના, અપ, ઈશ્વર નિઃસિત, દ. અસત્યરૂપમાં વેદને લાગેલાં કંલકને ભૂષિ નાખ્યાં કે 20. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy