________________
-
-
-
---
૧૫૪
તત્વત્રથી મીમાંસા
ખંડર
૧ સામામી છ વેદેને ઈશ્વરને તાવતાં આર્યવતીય આર્યોની સહયતાને ઇતિહાસ કહે છે. ત્યારે અન્ય દેશેના લેકેના માટે શું એ ધ્વનીના ઉમાં પે નિકહ્યું કે તે તે દેશમાં સમય સમય પર ઇશ્વરીય પ્રેરણાથી કે તેવાં મહપુસ્વ ઉત્પન્ન થવાથી માર્ગ દર્શક થાય પરંતુ સર્વજ્ઞ પુરા વિના એ પુરૂષો અને માર્ગ દર્શક બની શકતાજ નથી એ નાના અલ સિદ્ધાંતો તરફ ખ્યાલ કેમ નહી કર્યો હોય? આજ કાલના ઘણા જૈનતર મધ્યસ્થ પુરૂષ જે સિદ્ધાતેને જોઈ રહ્યા છે એટલું જ નહી પણ તાવમાં મગ્ન થઈ પિતાની સત્યનિષ્ઠાને પ્રશ્ન પણ કરી રહ્યા છે. તેમના અનેક લેખ “ જૈનતર દષ્ટિએ જેન” એ નામના પુસ્તકમાં અમારા તરફથી બહાર પડી ચુકયા છે. તે ગ્રંથ. અને અમારે આ ગ્રંથ સંપૂર્ણ જેવાની અને મનન કરવાની ભલામણ કરું છું,
- ૬ આ દયાનંદ કહે છે કે વેદોમાં ઈતિહાસ નથી, જે વેદોને પ્રાચીન એતિહાસિક ત્રાષિએ ઇતિહાસરૂપે સિદ્ધ કરીને બતાવે છે, તેને સર્વથા ઈન્કાર કરે એ કેટલું બધું આશ્ચર્ય સ્વામીજીએ વેદોને ત્રિકાલ આબાધિત કહા તે તે અક્ષરાથી કે અર્થથી અક્ષરે તે દુનિયામાં જે છે તેના તેજ છે , તે તો એક જાતની લિપી છે. તેમાં કેને વાંધો છે? જે અથિી ત્રિકાલ અબાધિત કહેતા હોય છે. અનેક ઋષિ એ જુદા જુદા અર્થો કરી ને બતાવેલા છે તે પછી ત્રિકાલ અબાધિત પણે કેવી રીતે ? પૂર્વેના હજારે ઋષિઓને ઠેકરે. મરનારને વિશ્વાસ મધ્યસ્થ પુરૂષને થાય? "
૭ સાયણાચાર્ય –વેને ઈશ્વર નિકસિત અને અપૌરુષેય કહી યજ્ઞ યાગાદિકમાં પશુઓને હેમવાની વિધિ બતાવી રહ્યા છે, શું એ બધું ઈશ્વર નિશ્વસિતમાંથી પ્રગટ થયું ? એમ ક પ્રાણ માની લેશે?
વળી પોતાની ભાષ્યભૂમિકામાં ઇતિહાસના પક્ષનું ખંડન કરવા કલમ પકી તે પછી ભાષ્યના મધ્યમાં કેમ એટકાવી? શું આ બંધું ઈશ્વરીય પ્રેરણાથી થયું ? જો તેમ થયું હોય તે ચાર ઋષિઓથી ચાર વેદની ઉત્પત્તિમાં સત્યતા કેટલી?
૮ પાશ્ચાત્ય પંડિતે ભારતીય ગષણ પર ગયા, તેમાં આશ્ચર્ય માને કે અત્યાશ્ચર્ય માને તે તે બુદ્ધિમાં આવે તે બતાવે પણ જેઓનું બધુ જીવન વેદે પર છે તેમને વેદમાંથી સત્ય શોધીને શું બતાવ્યું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org