________________
-
તત્ત્વનયીની પ્રસ્તાવના તેમ કરવા ના પાડી અને તે બલિને પ્ર©ાદની સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરાવ્યો. ઈદ્ર બહિના બાપનું માથું કાપ્યું. પછી બલિને જન્મ થયો. તેણે ફરીથી સ્વર્ગનું રાજ્ય લીધું. શુક્રાચાર્યની સલાહથી ભૂમી પરે સો ય કરવા માંડયા. ભગવાન છળવાને આવ્યા. શુક્રાચાર્યે જમીન આપવા ના પાડી પણ બલિએ માન્યું નહીં, તેથી નિધન થવાને શાપ આયે. ઇત્યાદિ. .
અહીં ટુંકમાં વિચારવાનું કે—જે બલિરાજા હતા તે અહીં ધૂર્ત લખાયે. અને સાડા ત્રણ ઘડીના ઈંદ્રપદવાળો છે. એ ક્યા સિદ્ધાંતથી? પપમ કે સાગરેપમથી ઓછા આયુષ્ય વાળા ઇંદ્ર હતા જ નથી. જુવો જેનસિદ્ધાંતમાંના લેખ..
(૪) ભાદરવા સુદિ ૧૧ ના સંબંધે સ્કંદ પુ. માંની કથા–
અજનના પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રીકૃષ્ણ જણાવ્યું કે–પૂર્વયુગમાં મારે તથા બ્રાદાણાદિકને ભક્ત બલિ નામને દાનવ હતું. તેણે ઇંદ્રનો શ્રેષી થઈ મારે આપેલ લોક અને દેવોને જીતી લીધા. દેવે મારી પાસે આવ્યા. મેં બ્રહ્માંડનું રૂપ ધરીને તેનું સર્વસ્વ લઈ લીધું. અને બલિ પણ ઇંદ્રને સોંપી દીધા. યુધિષ્ઠિરે ફરીથી પુછ્યું કે કેવી રીતે જીતી લીધે? બાળકનું રૂપ ધરી મેં બલિની પાસેથી ત્રણ ડગલાં જમીન માંગી લીધી. પછી હું ત્રણ લોકના સ્વરૂપ વાળે થયે. એક પગથી પૃથ્વી, અને બીજા પગથી ત્રણે લેક માપીને કહ્યું કે ત્રીજો પગ કયાં મૂકું? એમ કહીને તેના માથા પર પગ મૂકીને રસાતલમાં ખસી ઘાલ્યો.” ઇત્યાદિ.
એકંદર આ બલિની કથામાં વિચારવાનું કે–
સર્વાના ઇતિહાસમાં ભારત છ ખંડના ભોક્તા ચક્રવતીઓ હોય, તે આ અવસર્પિણીમાં ૧૨ જ થયા છે. ત્રણ ખંડના ભક્તા વાસુદેવ હાય. આ છઠ્ઠા ત્રિકમાં–પુરૂષપુંડરીક વાસુદેવ છે. બલિ પ્રતિવાસુદેવને મારીને ત્રણ ખંડના ભક્તા થયા છે.
વૈદિકની પહેલી કથામાં-બલિના સેમા યજ્ઞમાં વિદ્ધ કરીને શ્રીકૃષ્ણ પક્ષપાતથી પ્ર©ાદના ઇંદ્રપદને બચાવવા ગયા.
બીજીમાં–શ્રીકૃષ્ણ બલિ પાસે અર્પણુજળ લેવા ગયા, ત્યાં શુક્રાચાર્યે આંખ ફેલાવી. ત્રીજીમાં-ધૂત બલિએ સાડા ત્રણ ઘડી ઈંદ્રપદ મેળવ્યું. ત્યાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org