SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. વિદ્યાયગિરી મળતાં ચિત્રગુપ્તને સોંપાયા, તેમણે પ્રહ્લાદની સ્ત્રીના ગર્ભમાં મૂકયા. ફરીથી સ્વર્ગનું રાજ્ય મેળવ્યું. ભૂમિપર સો યંજ્ઞા કરવા જતાં બલિને હળવા ભગવાન આવ્યા. શુક્રાચાર્યે જમીન આપવા ના પાડી. ન માનતાં તે પોતે નિધનના શાપ વશ થયા છે. આ ચેાથી કથામાં જણાવ્યુ` છે કે—ખલિદાનવે ઇંદ્રલેક અને દેવાને જીતી લીધા. અર્જુનને શ્રીકૃષ્ણ કહે છે કે મે બ્રહ્માંડનું રૂપ ધરીને તેનું સર્વસ્વ લઇ લીધુ અને અલિ ઈંદ્રને સોંપી દીધા. અને હું ત્રણ લેાકની સ'પદા વાળેા થયા. વિચારવાનું કે—સ્વગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણ લેાક છે. આ ત્રણ લેાકનું રાજ્ય આજ સુધી કાઇએ કરેલું નથી. અને કાઈ કરવા વાળા દેખાતા પણ નથી. તેા પછી શ્રીકૃષ્ણે ત્રણ લેાકના માલિક કેવી રીતે થયા ? શ્રીકૃષ્ણ દ્વારિકાના દાઢુ વખતે પેાતાનું પણ સંભાળી શકયા ન હતા, તે પછી ત્રણ લાકને કેવી રીતે સભાળી શકયા ? પ્રતિ વાસુદેવને મારીને વાસુદેવ મૃત્યુ લાકના ત્રણ ખંડના ભાક્તા અને છે તેતા ચાગ્ય જણાય છે. બાકી ઇંદ્રને જીતવા અતિ ગયા. એ તા. બધીએ બનાવટ છે. અંગ્રેજો સ્વર્ગના લાકની સાથે મળવાને પ્રયત્ન કરી રહ્યા છે, છતાં મળી પણ સક્તા નથી. તા પછી ખલિ ઇંદ્રને જીતવા સ્વર્ગમાં કચે રસ્તેથી ગયા ? અને કયા કાળમાં આ બધા મનાવા અન્યા ? એ મધું વિચારવાની ભલામણુ કરૂ છું. ૧૮ મા અને ૧૯ માના મધ્યમાં જે હુ ત્રિક થયું તે બતાવ્યું. પછી આઠમા (૮) ભૂમ ચક્રવતી થયા, છે તેમની સાથમાં પરશુરામ થયા છે, તે ન તેા વાસુદેવ છે કે નતા પ્રતિવાસુદેવ છે માત્ર એક તાપસના પુત્ર છે. તેમના સંબંધ ટુકમાં લખીને બતાવું છુ. વસ તપુરના નિરુધાર અગ્નિ નામના કરી તાપસામે જઈ માટે તાપસ થશે. એ દેવતાઓ ધમની પરીક્ષા કરવાને નીકળ્યા છે. તત્ત્વમાં નિપુણ જૈનમુનિને અડગ જાણી પેલા જમદગ્નિના તરફ વળ્યા. હજારો વર્ષોંના તપથી વધી પડેલી દાઢીમાં ચકલા ચકલી રૂપે થઇ માળા કર્યાં. ચકલાએ દૂર જવા રજા માગી, ચકલીએ કહ્યુ કે તમા બીજીમાં સેા ત્યારે મારી શી દશા ? ચકલાએ ગૌહત્યાદિ સાગના લેવા માંડયા, પશુ ચકલીએ કહ્યું કે જો ત તમે આ તાપસના પાપને અ'ગીકાર કરો તા રજા આપુ. તાપસે બન્નેને પકડીને પુછ્યું કે હુ પાપી શાથી ? ચકલીએ કહ્યુ' તમારે પુત્ર છે? નથી, તેા શું તમારી સારી ગતિ ચશે ? શાસ્રવચન યાદ કરી પરણવા તરફ દોરાયા. સાં કન્યાના પિતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy