SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1104
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ટ! 3 કે ' તસ્વયી-મિસા - : , એ niin ન થનું સ્વતંત્ર સાહિત્ય ઘણું છે. એવી મને પ્રતીતિ થઈ હતી. મારે ક્ષર દઈને કહેવું જોઈએ કે ભારત વર્ષની વિદ્યાકલાને મહાન શિ "જઈને સાહિત્ય કરી શકે તેમ છે, સાહિત્યનાં ગ્રંથમાં મહાકાવ્ય, કાઇ, તે પદ્ય કાચના એ વિષે જે જે લક્ષણે બાંધેલાં. છે, તે બધાં લક્ષણેથી પરિપૂર્ણ જઇને સાહિત્ય-અર્થાલંકાર, શબ્દાલંકાર, ધ્વનિ, વ્યંગ્ય વિગેરે કાવ્યના અગેનું બોવ જૈન સાહિત્યમાં પૂર્ણ રીતે દેખવામાં આવે છે. વેદધર્મના સાહિત્યને શીખરે પહોચાડનારા ગદ્ય અને પદ્યના મહાન લેખાએ જે કીર્તિ મેળવી છે, તેવી જ જઈને ધમના લેખકોએ મેળવી છે. * * ! જ મનુષ્યના કર્તવ્યને માટે જૈન સાહિત્યે પાડેલું અજવાળું સર્વ સાહિત્યમાં પ્રશંસનીય થયા વિના નહિ રહે એમ માર માર્બવું છે. ઘણા બધા લેખકે કર્તવ્યને બેધ ઉત્તમ પ્રકારે દર્શાવ્યા છે પરંતુ તેમાં સ્વાર્થી અને સ્વપરાયણતા સાધવાને માર્ગ વિશેષ જોવામાં આવે છે કે જે માગ કર્તવ્યના ઉરચ હેતુને વ્યર્થ કરી નાખે છે, કારણ કે સ્વાર્થ સિદ્ધ થીમ એતો કર્તવ્યનું ફલ છે અને ફલ ઉપર દ્રષ્ટિ રાખીને કર્તવ્ય કરવું એ ઉતમ કતવ્ય ગણાતું નથી, જઈને સાહિત્યમાં એવા કર્તવ્યને બંધ જોવામાં આવતું નથી પણ માનસિક અને આત્મિક સમૃદ્ધિની પ્રાપ્તિમાંજ તે ઉનતિ અને વૃદ્ધિ રહેલી છે એમ જૈન સાહિત્ય જણાવે છે. તેથી જૈન સાહિત્યની ઉત્તમતા સવ પ્રકારે સિદ્ધ થાય છે. " ના સાહિત્યની અંદર વ્યવહાર અને નીતિન પણ ઉચ્ચ તત્વે પ્રવૃતેલા રે ઘણે પ્રસંગે વાંચવામાં આવેલા છે. જૈન સાહિત્યના મહાન ઉદધિમાં. તરાની જેમ ઉછળતા વ્યવહાર નોતિના પ્રસંગો ઘણાજ આકર્ષક છે. તે વ્યવહાર શુદ્ધિના ત- જૈન લેખકેએ એવા પ્રતિપાદન કરેલાં છે કે જેને માટે સાવ આ વિદ્વાનોએ બાર મગરૂર થવાનું છે. અને પક્ષપાત અથવા દુરાગ્રહ તર રાખીને ગમે તે ધર્મ કે પંથને વિદ્વાન છે એ તોનું નીરીક્ષણ કરે તે મને લાગે છે કે તેના હૃદયના ઊંડા પ્રદેશોમાં આનંદ ઉપજ્યા વગર રહે નહિં અને તે વાત તેને શાસ્ત્ર પ્રેમથી સ્વીકારવી જ પડશે.” . - જગતમાં એ કોઈ પણ પદાર્થ નથી, એવું તત્વજ્ઞાન નથી કે જે નસાહિત્યરૂપી મહાસાગરમાં ઝળહળ કરતું વિકણુને ન પામ્યું હોય ? . . . . . . ' : : ' આગમ ગ્રંથ, વિધિથ, વેણી, ભૂલ, ગણિત, તિ, વૈદિક, વ્યાકરણ, કાવ્ય, કેષ, ન્યાય, અલંકાર, પદેશિક, નિતિક, કાલિયાસુભા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy