SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1103
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ મું. જૈન તને શિકાર હંદુ ધર્મ, સમજતા પંડિત. છ? પિતાના મૃતકોમાં, પિતાતા લેણેમાં એને પિતાના નિબંધમાં જસદમ ઉપર અનેક અપ ચુકી તેને તુઝણી હસી કાઢવામાં આવે છે. પરંતુ જેઓ સાંપ્રદાયિક કદ્દાગ્રહનો ત્યાગ કરી મધ્યસ્થ બુદ્ધિએ જઈને સાહિત્યનું અધ્યયન અને આલન કરે છે. તેઓ અત્યંત આનંદ અઝરમાં મગ્ન થઈ જઈન સ્વહિત્યને અત્યુત્તમ ઉપયોગી અને નિર્દોષ સામજી મુકવઠે પ્રશંસા કર્યા વગર રહિ શકતા નથી. મી. બીન્ટર નીટજે પોતાના” = = . ! Jains in the history of Indian Literature” માં લખ્યું છે It would take a Fairely big Volume to give a histötyto of fall that the Jaitis have contributed to the treasures of Indian Literatuite. Jains have contributed their full share toltke.srelegious éthical, poetical and Scientific Literatures of Ancient Indian sinh આ “હિન્દી સાહિત્યના ખજાનામાં જઈને એ સઘળે હિસ્સે આ છે, તે બધાને ઈતિહાસ આપવા જતાં મોટું પુરતક ભરાય, જ એ અચીન મહીનદી સાહિત્યમાં ધાર્મિક, નૈતિક, કાવ્ય સંબંધિ અને વિજ્ઞાનિક સુંદર અને સંપૂર્ણ હિસ્સ આપે છે. ડો.હસ્ટલ પોતાના એક ઠેકાણેના લેખમાં લખે છે કે Now what would Sanskrit poetry be without: 'this large Sanskrit Literature of the Jains? The more I learn to know it, the more my admiration rises." (Jain Shashan. V., No:21) !) જે આ જઈના મહાન સંસ્કૃત સાહિત્યને બાદ કરવામાં આવે તે સંસ્કૃત કવિતાની શી દશા થાય છેજેમ જેમ મને આ વિષયમાં અધિક જણવાનું મળે છે તેમ તેમ મસ સાનંદાશ્ચર્યમાં વધારો થતો જાથે છે.” - ભાવનગર (કાઠીઆવાડ) હાઈસ્કુલના અધ્યાપક નબદાશંકર દામોદર શાસ્ત્રીએ જોધપુર મુકામે ભરાએલ ઈ સહિયા સામેનાવ વખતે આપેલા ભાષણમાં જણાવ્યું છે કે" વેદધર્મનું સાહિત્ય સર્વોત્તમ છે એ વાત મને મારા ધર્મને લઈને કહહતી, પરંતુ જ્યારથી જઈને સાહિત્યનું મહાસાગરમાં પ્રવેશ થવા માંડી ત્યારથી મારા તે વિચારોમાં ફેરફાર થતું જ હતું. તે છત્તાં પણ જનબ્રિાનેએ લખેલાં કિલકાબેન સાજ-જન રઘુવંશ, જ્જન કુમાર સંભવ ભાઈલામાયણ અને નેમિન ઇત્યાદિ લેધmડન્સાહિત્યનું અનુકરાણ જોઈ મને જઈને સાહિત્યની અપૂર્ણતા વિષે શંકા રાહતી હતી. પરતું તાશ્કેટલાએક ઈન મહાકાવ્યના ગ્રંથોમોરો જોવામાં આવ્યા ત્યારે તે મરીશ ગઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy