________________
જો તāત્રયી મીમાંસા.
ખર
આ બધી વાતના વિચાર કરતાં આ લેખ બનાવટી લાગે છે, અગર કાંઇ ખરા ખુલાસા બતાવે તે અમારે તેના કાઇ હઠ પણ નથી, પણ આ લેખ વિચારી પુરૂષોને વિચારવા જેવા જરૂર છે.
૬૦
( ૨ ) કશ્યપની દીકરીઆથી, હાથી, ઘેાડાદિ પેદા થયા.
} કા -શ સી. રૃ. ૬ થી ભાગવત અને રામાયણથી.
i
કશ્ય દીકીએથી-હાથી, ઘેાડા, ઉંટ, વાઘ, ગરૂડ, પશુ, પક્ષી, સાપ, વૃક્ષ, ફુલ, ફલાદિ ઉત્પન્ન થયાં. શુ સાવ છે. ? ”
- એક કશ્યપ ઋષિ દક્ષના યજ્ઞમાં હાજર થએલા જણાવ્યા છે. તે ઋષિ આ કમીને ? આ ઋષિને એ પત્નીએ તેમાંથી એકે સર્પો પેદા કર્યો અને બીજીથી ગરૂડ પેદા થા. ગરૂડજી માતાનું હાસ્યપણું છેડાવવા સ્વમાં અમૃત લેવા જતાં ભાથુ માંગ્યું. માતાએ મમુદ્ર મધ્યના શમનું ભક્ષ બતાવ્યું. તે ભક્ષ લઈ શહિણી વૃક્ષ ઉપર પામ્યા, પણ ત્યાં વાલિ ખિલ્યાદિ ઋષિઓ લટકી રહેતા નઈ બર્ડજી ભાગ્યા. ને ભક્ષથી તૃપ્તિન થતાં પિતા કશ્યપની પાસે ભક્ષ માંછ્યુ ત્યારે તેમને હાથા અને કાચબાનું ભક્ષ બતાવ્યુ. તે ખાધા પછી ગરૂડજી તૃપ્ત થયા. વિચારવાનું કે-ષ પત્નીને અને ઋિષને સમુદ્રના મધ્યમાં પડેલા શગર આદિનુ કયા જ્ઞાનથી જડી આવ્યું ? કે જેથી ગરૂડને બતાવી આપ્યું ? આ વાતમાં કિચિત પણ સત્ય હોય તેમ લાગે છે. ખરૂ ! ખેર.
જો આ બીજા લેખમાં ભાગવતવાળાનુ અને રામાયણવાલાનું બતાવેલ કરચયનાં દીકરીઓથી હાથી, ઘોડા, ઉંટ, આદિ પેદા થયાનું સાચું હોય ત કશ્યપની સ્ત્રીએથી સૌ ઉત્પન્ન થયાનું અને ગરૂડ ઉત્પન્ન થયાનું સાચુ` કેમ નહિ માનવુ ? આ વાતને ન્યાય કેઇ ખરા પંડિત આપે તે ાંઇ સમજાય નહિ આવ તે ગપ્પજ લખીને ખા તાવેલી હોય એમ લાગે છે.
{}se »
(૩) અગસ્ત્યમુનિએ સૂના રસ્તા રોકતા વિધ્યને અટકાવ્યેા. તુલસી રામાયણુ અપેાધ્યા કાંડ. પૃ. ૧૧૭ની ટીપમાંથી
“ વિધ્યાચલ એજ્ઞની ખરાખરી કસ્તને સાફ વધીને સૂના રસ્તાને રાખી લેવાં, ગભરાએલા દેવનામાની વિનંતિન ઉપરથી અગસ્ત્ય મુનિએ જઇને વિધ્યાચળને કહ્યું કેતૂ હમો નીચે નમી જઇને મને રસ્તે દે અને હું પાછે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org