________________
પ્રકરણ ૨૧ મું.
યયાતિ રાજાને પ્રથમ માંથી પાછા કાઢયા.
ह
આવું ત્યાં સુધી નીચેાજ રહેજે. અગસ્ત્ય મુનિના કહેવાથી ઉંચા વધેલા વિધ્યાચળ લાંખા થઈને સૂઇ ગચા અને અગત્સ્ય-દક્ષિણ દિશામાંથી કર્યોજ નહિ. જેથી આજ દિવસ સુધી એ પ્રમાણેજ રહેલે છે.” (કાશીખ'ડ. ")
87
આપણે લેાકેામાં અનેક જગાપર સાંભળીએ છીએ કે— ંદ્ર રાજા પેાતાના વજા નામના શસ્ર વડે અનેક પતાને તેાડી નાખતા હતા તે શું આ વિ ધ્યાચળને તેડવાની શિકિત તેનામાં ન હતી ? આ વિધ્યાચળતા કોઇ સેંકડો ગાઉ સુધી લાંબે થઈને પડચા છે તેા પછી કયા ઠેકાણે ઉભા રહીને આ એક જંડરૂપ પહાડની સાથે અગસ્ત્ય મુનિએ વાત કરી માનવી
BR
૫.ઇતિ–કદુથી સર્પા, વિનતાથીગડા ઉત્પન્ન થયાં.
દ્ર પુ
કશ્યપની દીકરીઓથોહાથી, ઘેાડા, ઉંટ, આદિ પેદા થઇ ગયા. ભાગ૦ રામાન અગસ્ત્યમુનિએ વિધ્યને આડા પાડયા. શમાન એ ત્રણ કલમના વિચાર ખંડ. ખીજે પ્રકરણ. ૐ સુા
પ્રકરણ ૨૧ મું.
(૧) ગાલવ મુનિએ ગુરૂ દક્ષણામાં વિશ્વામિત્રને ૬૦૦ ઘેાડાં અને એક કન્યા આપી.
તુલસી રામાયણ · અચાચા કાંડ, પૂ. ૪૨૮ માંની ટીપમાંથી– ગાલા મુનિ વિશ્વામિત્રને શિષ્ય હતા. તેણે વિદ્યાભણીને ગુરૂદક્ષણા આપવાના હુઠ કરતાં. વિશ્વામિત્ર ખેલ્યા કે જેઓના એક એક કાન કાળા હોય એવા આઠસે ઘેાડા લાવી દ્યો.' ગાલવ ચિંતા કસ્તૂત કરતા ગરૂડજીની સાથે-ચયાતિ રાજાની પાસે ગયા. યયાતિએ ઘેાડા ન ડાવાથી એક કન્યા દઇને કહ્યું કેએઁ અસે (૨૦૦) ઘેાડા આપે તેને આ કન્યામાં પુત્ર ઉસન્ન કરવા દેવા. પ્રસવ થયા પછી પણ આ કન્યા કન્યાજ રહેશે. પછી ગાલવ તે કન્યા લઇ જઇ ત્રણ રાજાએથી ત્રણ પુત્ર ઉપન્ન કરાવી છસે ( ૬૦૦ ) ઘેાડા લાબ્યા અને ખસેા ન મળ્યા તેના બદલામાં તેણે એ કન્યાજ વિશ્વામિત્રને આપી દીધી. ”
આમાં વિચારવાનું કે----ગાલવ મુનિ ગરૂડને લઇ થયાતિની પાસે ગયા. ઘેાડાના બદલામાં તેણે કન્યા આપી. તે કન્યાથી ખસા બસેા ઘેાડા લઇ ત્રણ રાજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org