SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ તસ્યી–મીમાંસા. ખંડ ૨ કાર્યારંભ સૂચક પૂવેક્ત આહુતિ આપે-પણ એ સમયે યવ મલેલું જલ, પવિત્ર છરા, શાખા વિશાખા, અહિં ઈલ્મ ઘી–બે સમિધા અને સ્તુવ એ સર્વ પણ પિતાની પાસ આવશ્યકતાનુ સારી સારી રીતે રાખે. “અનુવા” એ મંત્રને પાક કરતે થકે ગાયને મારવાને માટે નિમંત્રણ આપે છે ૧૬ ”. અષ્ટક દેવતાની પ્રીતિના માટે પ્રીતિ પૂર્વક સેવનીય તમને છેવું છું એ મંત્ર ભણતે થકે તે વધ્ય ગાયને યવથી ભીંજેલા પાણીથી ધોવે ૧૭છે ” * રિવાજાતિ. (. . ---૨૩, ૨૦) એ મંત્રને ભણીને એક મુઠી ખાડ) રજલા કરી તે બલા ખડ)રથી તે ગાયની પ્રદક્ષિણા કરે ૧૮” તે ગાયને એક પાત્રમાં પાણી પીવાને આપે છે ૧૯ 7 “પીધા પછી જે પાણી બચે તેમાં—“આવોખ્ખો જિ.”એ મગ્ન ને ભણીને તે ગાયના અધ ભાગને સિંચે ૨૦.” “ઝા શિરિષ પુરૂ દેવ સેર માં રર ___“दक्षिणा शिरसं प्रत्यकूपदी पितृदेवत्ये ॥ २३ ।" "संशप्तायां तस्यां जुहुया उत्पशु मायु रकृतेति ॥ २४ ॥” “gવો રાજ શો: રાજ છતાંતિ.કક્ષાત ર છે ” ભાવાર્થ–પછી મારવાને માટે પ્રસ્તુત ઋત્વિફ ગણ તે ગાયને અગ્નિના ઉત્તર લાવીને કાપી નાખે છે ૨૧ ૫ જ્યારે દેવ કાર્ય નિમિત્તે ગાય મારી જાય ત્યારે પશુનું મસ્તક પૂર્વ દિશામાં રાખે, અને ચારે પગ ઉત્તર તરફ રાખે. અને જે પિતૃ કાર્યના માટે ગાયનો વધ થતું હોય તો પશુનું મસ્તક દક્ષિણ દિશામાં રાખે, અને તેના પગ સર્વ પછિમ તરફ રાખે. . રર-૨૩ – ઉકત ગાય માર્યા પછી “ શું” મંત્રથી હામ કરે છે ૨૪ એમ યજમાનની સ્ત્રી પાણીથી તે કાપેલા મસ્તકવાળી ગાયના–નેત્ર આદિ ઈદ્રિય સારી રીતે ધોવે. માથામાં નેત્રાદિસાથ, ચાર સ્તન, નાભિ, કેડને ભાગ, ગુહ્મદેશ, એ ચદસ્થાન છે કે ૨૫ “ ના વિતર્યાવાનુ મારા ઘ યુદ્ધતિ ૨૯ in “તારાવિશ્વો વાદ ૩ તથા શુક્ષ્ય શ્રઘેર્ . ૨૭ પ્રતિત યાં વિરાસતિ ગ્રંથાત્ ા ૨૮ / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy