________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
કાની ભૂલ્યાની ઉપેક્ષા કરો તે તે તમારા જેવા સજ્જનાના ધમજ છે. સુરેષ
કિમધિકેન ?
આ તત્ત્વત્રી મીમાંસાગ્રંથની ઉત્પત્તિ થવામાં મુખ્ય કારણ.
ને
રવાકાંઠાના શહેર સીનારમાં–સંવત્ ૧૯૭૯ ના અમારા પહેલા ચામાસાના અંતે કાર્તિક પૂર્ણિમાના દિવસે ગામના બહાર અગીચામાં સિદ્ધાચલજીના પટંનાં દન કર્યા પછી સેઠ ફુલચ≠ શિવલાલના ધરમાં માસુ અન્નહ્યું હતું, ત્યાં પ્રતિક્રમણ ( સયાક્રિયા ) થઈ ગઈ એટલે માટા દિવસ જાણી આસ પાસ ગામડાઓના શ્રાવકા પણુ પટ્ટના ર્દશન માટે આવેલા હતા, તેમાંના કેટલાએક વદના કરીને અમારી પાસે બેઠા. ધ ચર્ચા કેટલીક સામાન્ય થયા પછી જરાક ત્રટકીને મેલ્યા શાહેબ ! આપતા શહેરામાં બેશીને માટી મેટી વાતા કરી છે. પણ અમારી દશા કેવા પ્રકારની થઈ રહી છે,તેની ખબર આપ જેવાને કયાંથી હોય ? પછી અમેએ પુછ્યુ. ભાઈ એવુ' શુ છે ? શાહેબ ? બીજુ ંતા શું હોય અમેા ગામડાના અભણ ધમના સબધે કાંઇ પણ જાણીએ નહીં. તેથી કે જે કાંઇ કહે તેમાં હાજી હ્રાજી કર્યાં કરીએ. આપણા સાધુ મહારાજ રસ્તો કાપતા કાઇકજ દિવસે આવી ચઢે અને ખીજેજ દિવસે તા પછી આપણા ગ ધર્મ શું છે તેની ખબર અમ્માને કેવી રીતે ચાલતા થાય, પડે ? બ્રાહ્મણલાકાતે આજીવિકાના માટે કાઈને કાંઈ ભણેલાજ હોય અને ગામના બ્રાહ્મણતા દહાડામાં દશ વખતે આવે અને લેાકેા બેઠા હાય ત્યારે તેઓ મરજી પ્રમાણે આલે અને અમાને લકા પાર્ડ, જે કહે તે અમા સાંભળ્યા કરીએ કંઇપણ જાણવા વગર ઉત્તર શુ’ આપીએ ? પછી અમે તેમને પુછ્યું કે ભાઇ! શી શી વાત કરીને તમાને હલકા પાડેછે? શાહેબ ! એવી બધી વાતે તે કાંઇ યાદ રહે ? પછી અમે કહ્યુ કે બધી વાતા યાદ ન રહે એ વાત તમારી ખરી છે. પણ કઈ માટી મ માટી વાત યાદ કરીને કહેાતા થાડા થાડા ખુલાસા કરી શકાય, પછી તેઓએ અકેકી વાત મુકવા માંડી શાહેબ ! કોઈ કાઈ
(૧) સારા સારા બ્રાહ્મણતા આપણા ધર્મની નિદ્યા કરતા નથી. પણ જૈનધર્માંની વાહ વાહજ કરે છે.
(૨) વળી કઇ કઇ બ્રાહ્મણતા પોતાના ગવમાં ને ગાવામાં કહે છે કે તમારા નૈના જગના કર્તા એવા ઈશ્વરને માનતા નથી, તેથી તમાશ જૈનધમ પાયા વગરના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org