SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તવથીની પ્રસ્તાવના. M સીતાના સ્વયંવર મંડપમાં રામ- શિવના અનુષને ભાગીને વરમાળા થયાં. ત્યાં સુનિરૂપે આવેલા પરશુરામને જોઈ ભયથી રાજાએ નમ્યા. ધનુષના ટુકડા જોઈ પરશુરામ એલ્યો કે આ ધનુષ કાણે તાક્યું રામ-નાથ કે એ તે આપણા દાસજ હશે. પરશુરામધનુષને તાડનારે સમાજમાંથી અલગ થવું. લક્ષ્મણ-ર -એવાં તે ઘણુાંએ તેડી નાખ્યાં, પરશુરામ તાસ શું કાળ આવી પહેાંચ્યા છે કે ? લક્ષ્મણ રામની-હાથના પશ થતાં ત્રુટ્યું, ક્રોધ શા માટે? પરશુરામ-અરે શઠ સાનુનના હજાર હાથના છેદ કરનારા આ કુહાડા જો ? (આ જગે પર ઘણા લાંબે વિવાદ લખાયલે છે) છેવટે કુડ્ડાડા ઉગામીને મારવાને તૈયાર થયા. રામે મીઠાં વચનથી શાંત કયા, પણ ક્રોધ શસ્યેા નહીં. રામે કહ્યું–એતે ખાળક છે, અપરાધી તે હું છું, મને જે કરવુ હોય તે કશું ? પરશુરામ-અરે તુ` છા છેડી દે નહી તો હું તને અને તારા ભાઇને મારીશ એમ કહીને કુહાડા ઉગામ્યો, સમે માથુ ધયુ, પરશુરામ-અરે છલ ઊંડી દે? મારા ક્રોધરૂપી ચજ્ઞમાં હજારા રાજાઓને પશુ બનાવી હામી દીધા છે. સસઅમે તો બ્રાહ્મણ જાણીને માથુ નમાવ્યું. અમારા આગળ તમેા કાણુ માત્ર છે? એમ કોમલ અને ગૂઢ અવાળાં વચન સાંભળતાં પરશુરામનાં પડલ ઉઘડયાં અને વિસ્મય થયા. પરશુરામના ઇશ્વરાંશ રામને ચઢી ગયા. સ્તુતિ કરીને તપ by Rohit t આમાં વંશ વિચારવાનું કે-પરશુરામ નવ ત્રિકમોના નથી, મત્સ્ય, કુમાદિક દશ અવતારોમાં-પરશુરામ છઠ્ઠા, રામ સાતમા છે ખરા, પણ જો આ બન્ને વિષ્ણુનાજ અવતાર રૂપના માનીએ તે આટલી બધી અા ઝક્કી શાયી કરી? શું પેાતે પાતાનુંજ સ્વરૂપ સમજી શકયા નહી ? આ બધું અંધારૂં કેટલું ? ખરૂ શ્વેતાં સુભૂમ ૮ મા ચક્રવતીના સમયમાં પરશુરામ થયું છે. માત્ર એક તાપસના પુત્ર છે. તેમના પછી વચમાં-દત્ત વાસુદેવનું સુશિક થયા પછી લક્ષ્માદિકનું` ૮ સુ ત્રિક ઘણા લાંબા કાળે થએલું છે. તે પછી પશુરામનેા અને રામને મેલાપજ કયાંથી ? આ બધી બાજી માંથી અને કેવા રૂપની ખેલાઈ ! તે મારા પૂર્વના લેખાથી અને આગળના લેખાથી વિચાર કરશેા તે સ્પoરૂપથી સમજાશે. હું કયાંસુધી લખી શકવાના હતા? ૧૮-૧૯ માના મધ્યમાંનુ’છઠ્ઠું બ્રિક અને સુભૂમ ૮ મા ચક્રવતીના સાથમાંના પરશુરામ બતાવ્યા, પણ દત્ત વાસુદેવાદિકનુજી મુંબિક રહેલુ છે તે બતાવીએ છિએન્ગ્યુ, કરવા વનમાં ચાલ્યા ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy