________________
૨૩૪
તન્નત્રયી–મીમાંસા.
ખંડ ૨
હોય છે. જેમકે-૨૪ તીર્થકરે તે સર્વજ્ઞપણું મેળવ્યા પછી ભૂલેલા તો બતાવી
કેમાં ધર્મની જાગૃતી લાવનારા હોય છે. • આ ૨૪ ની સંખ્યા બધાએ મતવાલાઓએ, પ્રાયે કાયમ રાખીને જ પિત પિતાના મતને પ્રચાર કરેલું હોય એમ સહજ સમજાય તેવું છે.
આ ર૪ મુખ્ય પુરુષને તે તે મતથી જાણ લેવાની ભલામણ કરીને આ ઠેકાણે લખવાનું છે દઉ છું.
'વૈદિક મતમાં એકજ વિષ્ણુના, ૨૪ અને ફરી થી ૧૦, અવતારે કલ્પવામાં આવ્યા છે તેનું સ્વરૂપ કિંચિત લખીને બતાવી દીધુ છે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ દે, જુદા સ્વરૂપે પણ કલ્પાયા છે. કેઇએ-વિષ્ણુથી બ્રહ્મા-મહાદેવ ઉત્પન્ન થયાનુ, તે કેઈએ મહાદેવથી બ્રહ્માવિષ્ણુ ઉત્પન્ન થયાનું લખીને બતાવ્યું. .
જૈનમાં આ અવસર્પિણીના ૧૨ ચક્રવર્તીએ ક્રમ નીચે પ્રમાણે છે. ૧ ભરત ચક્રવર્તી,
વેદિક મતમાં– ૨ સગર ચક્રવર્તી.
( ૧ જડ ભારત રાજા. '' ૩ મઘવ ચક્રવર્તી.
( ૨ સગર ને પણ રાજા કહ્યા છે તે ૪ સનસ્કુમાર ચક્રવર્તી. | લખી બતાવ્યા છે.' ૫ શાંતિનાથ. | આ ત્રણે-ચક્રી પદ મેળવ્યા પછી તીર્થંકર પણ ૬ કુંથુનાથ. } થએલા છે. તે પૂર્વે લખી બતાવ્યું છે. ' ૭ અરનાથ. ૮ સુભમ ચક્રવર્તી. ૯ મહાપદ્મ ચક્રવર્તી.. ૧૦ હરિષેણ ચક્રવર્તી. ૧૧ જ્યનામા ચક્રવતી. ૧૨ બ્રહ્મદત્ત ચક્રવર્તી.
જૈન પ્રમાણે-અતિવાસુદેવાદિકને કમ– - પહેલા પ્રતિવાસુદેવ, પછી બલદેવ, તેમના પછી બલદેવના ઓરમાન નાનાભાઈ તે વાસુદેવ, એવા ક્રમથીજ તેમને જન્મ થાય. - ત્રણે ખંડના રાજાઓની સાથે યુદ્ધ કરી પિતાની આજ્ઞા મનાવનાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org