SearchBrowseAboutContactDonate
Page Preview
Page 967
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૪મું. સર્વજ્ઞાન તત્વના વિકારૂપજ હાલને વૈદિક ધર્મ. ૨૩૫ પ્રતિવાસુદેવને, મોટાભાઈ બલદેવની સાહાથી વાસુદેવ મારે. પછી નિવિનપણાથી રાજ્યને ભેગા કરે. તેનાં નામ નીચે પ્રમાણે : નવ પ્રતિવાસુદેવ નવ બલદેવ. નવ વાસુદેવનાં નામ. ૧ અશ્વ ગ્રીવ નામ, 1 ૧ અચલ બલદેવ. ૧ ત્રિપુષ્ટ વાસુદેવ ૨ તારક નામા. | | ૨ વિજય નામા. ! ૨ દિપૃષ્ટ વાસુદેવ. ૩ મેરૂક નામા. ૩ ભદ્ર નામા. ૩ સ્વયંભૂ નામા. ૪ મધુ અને કેટલનામા. 1 ૪ સુપ્રભ નામા. જ પુરૂષોત્તમ નામા. ૫ નિશુંભ નામા. | ૫ સુદર્શન નામા. ૬ બલિ નામા. ૬ આનંદનામા. ૫ પુરૂષસિંહ નામા. ૬ પુરૂષ પુંડરીક નામા. ૭ દત્ત વાસુદેવા ૭ પ્રહાદ નામા. ૧૭ નંદ નામ. : | ૮ રાવણ નામા. ૮ પા (રામ) ૮ નારાયણ (લક્ષ્મણ). ૯ જરાસંધ નામા. | ક બલભદ્ર. ' ૯ શ્રી કૃષ્ણ વાસુદેવ. દે ઉંદર ને ભેગવે ભેરીંગ” જે, ન્યાય પ્રતિવાસુદેવ અને વાસુદેવમાં હોય છે, અને દુર્ગતિના અધિકારી એ બન્ને જણને બતાવ્યા છે. બલદે સંસારથી વિરક્ત થઈને મેક્ષમાં ગયા છે. માત્ર એકજ દેવતાની ગતિમાં ગયા છે. આ ૨૭ શલાકા પુરૂષની ગતિનું પ્રમાણ પ્રદ્યુમ્નસૂરિ કૃત વિચાર સાર પ્રકરણ પૃ. ૧૧૮ થી. ગાથા ૫૭૯ થી ૮૧ માં જુવે-ગાથાની છાયા एकश्च सप्तभ्यां, पंच च षष्टयां पंचन्या मेकः । gવ રતુથ, u: પુનઃ ચકૃથિવ્યો છે ક૭૨ swવદ્યાવિ ઇષ્ટ સિવિતા રહો નવમ અા : दश सागरायुः भरते सेत्स्यति. कृष्णतीर्थे ॥ ५८० ।। કારિવાજા , રવિ રવિ નિજાના: * rfમનો સમા, રાણા દ ધોમિન ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy