________________
૧૯૦
તત્ત્વત્રી મીમાંસા.
Để ngông મહાદેવજી નિવિકલ્પ બેઠા હતા પણ જગત પેદા કરવાની ઇચ્છા થતાં–ડાંખા જમણા અંગથી બ્રમ્હા, નિષ્ણુ પેદા કરીને રોગુણ અને સત્વગુણુ ક્રમથી મૂકી ટ્રીયા, એટલે સામ વાળા થઇ મરીચિ આદિ દેશ બ્રામ્હણાને મનથી, દક્ષિણ અંગુઠાથી દક્ષને, મુખથી બ્રામ્હણેાને, હાથથી ક્ષત્રીઓને. જધ્રાથી વૈશ્યાને અને પગથી શૂદ્રોને પ્રથમ ઉત્પન્ન કર્યા, પછી ક્રમથી બધી સૃષ્ટિ ઉત્પન્ન કરી દીધી ઇત્યાદિક અધ્યાય ૮ મામાં ઘણા વિસ્તાર છે.
( ૨ ) આગળ અધ્યાય ૯ મામાં-આ સૃષ્ટિ તૈયાર થઇ ગયા પછી બ્રમ્હા અને વિષ્ણુમાં મેટાઇપાનેા ઝગડા પેઠો. બ્રમ્હાએ કહ્યું કે, હે કેશવ ! તે મધુ, કૈટભ ને પેઢા કરીને માર્યા તેથી તુ ત્યારી થયા. બીજી વાત એ છે કે તુને નાવતો જે મારા હાથને પીડા થઈ તે હજી ગઈ નથી. વળી જે કે દિત્યના ક્ષયથી તુ જળાશયમાં જઈને સુવે છે, તે પછી તુ માસથી માટે જેવી રીતે ? 1. વળી જો કે અને મરી શ્રી આ બધી સૃષ્ટિ મે ઉત્પન્ન કરી મારાથી કેવી રીતે માટા ? પછી વિષ્ણુ પણ હસીને ખેલ્યા હે બ્રમ્હન ! તું મારી નાભિના કમળથી ઉત્પન થયું છે. જો મધુ કૈટભને મે માર્યો નહંત તે તે તારા નાશ કરત. વળી સાયક આદિ દૈત્યોને મે મત્સ્યાદિના સ્વરૂપથી ધારણ કર્યાં. તે પછી હું બ્રમ્હત ! તું મારાથી માટે કેવી રીતે »
**
માશ ચાર મુખથી ચાર વેને, ઉત્પન્ન થયા. ચેતનરૂપ શક્તિ, સરાવતી ઉત્પન્ન થઈ સ્થાવર જંગમ છે. તે પછી
૫
2)
છે. (આ મધુ અને કેંટલને પુરાણામાં વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થયેલા જગાજોડપર લખીને બતાવ્યા છે, જેનોમાં ચાદમા ી કરના સમયમાં થએલા
થા પુરૂષોત્તમ વાસુદેવ અને તેમના સમયમાં “મધુ” પ્રતિવાસુદેવ, તેના ભાઇ કિટસ માટા રાજા થએલા છે. તેમના લેખ અમેએ ગળ જતાં આપેલા છે ત્યાંથી વિચાર કરી લેવા.)
(૩) હવે આગળ ૧૦ મા અધ્યાયને કિચિત્ ભા
એમ જે જે પુરાણામાં જે જે કૃતગ્યે તેમના વિષયમાં લખાએલા હતાં તે તેમને કહી બતાવ્યા પછી એક લિંગ તેજોમય એવુ પેદા થયું કે તે જોતજોતામાં ત્રણે લોકમાં ફરી વળ્યું. હૈયે પોતના ગવ તી કે બ્રમ્હા અને વિષ્ણુ વિચાર કરવા લાગ્યા કે આ લિંગ તા આપણી પરીક્ષા કરવાને પેઢા થયું હોય તેમ લાગે છે, પછી તેના મૂળના અને અતના પત્તો મેળવવાના ઉદ્યમવાળા થયા. એમ દશમા અધ્યાયમાં ઘણા વિસ્તારથી કહેવામાં આવ્યું છે.
KIO VI
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org