SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ગુણી દેવની શેાધ કેમ નહી કરવી ? તત્ત્વત્રયી—મીમાંસા. 66 " अवश्यमेषां कतमोऽपि सर्वविद्, जगद्धितैकान्त विशालशासनः । स एव मृग्यो मतिसूक्ष्मचक्षुषा, વિશેષમુત્તે: મિનથવિદ્યુતઃ ? ॥ ’ ઢાષા કે ગુણા જાણવાનું સાધન— ભાવા—ઉપર મતાવેલા દેવામાંથી કોઇને કોઇ સજ્ઞ અને જગતનુ હિત કરનાર છે શાસન ( સિદ્ધાંત ) જેમનું, એવા દેવને આપણે આપણી મતિરૂપ સૂક્ષ્મચક્ષુથી જરૂર શેાધવા જોઇએ. બાકી અથ વિનાનું ઘણું કહીને અનંને જ કરવાવાળા પંડિતેાથી આપણા આત્માનું હિત શું થાય ? Jain Education International प्रत्यक्षतो न भगवानृषभो न विष्णुरालोक्यते न च हरो न हिरण्यगर्भः । तेषां स्वरूप- गुणमागमसम्प्रभावात् —લેા. ત. નિણ્ય. 37 ज्ञात्वा विचारयथ कोऽत्र परापवादः ? ॥ ખંડ ૧ ભાવા - -ભગવાન ઋષભદેવ ( જૈનેાના પ્રથમ તીથકર), વૈશ્વિકમતના વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા આ દેવમાંના એક પણ દેવને આપણે પ્રત્યક્ષ જોયા નથી. પણ તેમનું રવરૂપ–તેમની સ્મૃતિઓ અને તેમનાં ગુણા તેમના જ સિદ્ધાંતાથી આપણે તપાસીએ તેમાં તેમની નિંદા શી ? નેત્રથી દોષો ટાળીએ તો પછી બુદ્ધિથી કેમ ન ટાળીએ ? " नेत्रैर्निरीक्ष्य विष- कण्टक-सर्प-कीटान् सम्यक् पथा व्रजति तान् परिहृत्य सर्वान् । कुज्ञान- कुश्रुति- कुदृष्टि - कुमार्गदोषान् सम्यग् विचारयथ कोऽत्र परापवाद : ? ભાવાથ-અહિક હિતને માટે ઝેર, કાંટા, સર્યાં નેત્રથી ખચાવ કરીનેજ આપણે આપણી સર્વ પ્રવૃત્તિ જન્માજન્મના હિત માટે આપણે વિચાર કેમ નહી દેવાથી સૃષ્ટિની ઉત્પત્તિરૂપ ગુજ્ઞાનના, ધર્મના નામે For Personal & Private Use Only —લેા. ત. નિણ્ય. લેા. ત. નિય. અને કીડા વિગેરેને કરીએ છીએ, તે પછી કરવા જોઇએ ? અનેક હિંસાપેાષક કુશ્રુતિઓના, www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy