________________
૨
ગુણી દેવની શેાધ કેમ નહી કરવી ?
તત્ત્વત્રયી—મીમાંસા.
66
" अवश्यमेषां कतमोऽपि सर्वविद्, जगद्धितैकान्त विशालशासनः । स एव मृग्यो मतिसूक्ष्मचक्षुषा, વિશેષમુત્તે: મિનથવિદ્યુતઃ ? ॥ ’
ઢાષા કે ગુણા જાણવાનું સાધન—
ભાવા—ઉપર મતાવેલા દેવામાંથી કોઇને કોઇ સજ્ઞ અને જગતનુ હિત કરનાર છે શાસન ( સિદ્ધાંત ) જેમનું, એવા દેવને આપણે આપણી મતિરૂપ સૂક્ષ્મચક્ષુથી જરૂર શેાધવા જોઇએ. બાકી અથ વિનાનું ઘણું કહીને અનંને જ કરવાવાળા પંડિતેાથી આપણા આત્માનું હિત શું થાય ?
Jain Education International
प्रत्यक्षतो न भगवानृषभो न विष्णुरालोक्यते न च हरो न हिरण्यगर्भः । तेषां स्वरूप- गुणमागमसम्प्रभावात्
—લેા. ત. નિણ્ય.
37
ज्ञात्वा विचारयथ कोऽत्र परापवादः ? ॥
ખંડ ૧
ભાવા - -ભગવાન ઋષભદેવ ( જૈનેાના પ્રથમ તીથકર), વૈશ્વિકમતના વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા આ દેવમાંના એક પણ દેવને આપણે પ્રત્યક્ષ જોયા નથી. પણ તેમનું રવરૂપ–તેમની સ્મૃતિઓ અને તેમનાં ગુણા તેમના જ સિદ્ધાંતાથી આપણે તપાસીએ તેમાં તેમની નિંદા શી ?
નેત્રથી દોષો ટાળીએ તો પછી બુદ્ધિથી કેમ ન ટાળીએ ?
"
नेत्रैर्निरीक्ष्य विष- कण्टक-सर्प-कीटान् सम्यक् पथा व्रजति तान् परिहृत्य सर्वान् । कुज्ञान- कुश्रुति- कुदृष्टि - कुमार्गदोषान्
सम्यग् विचारयथ कोऽत्र परापवाद : ?
ભાવાથ-અહિક હિતને માટે ઝેર, કાંટા, સર્યાં નેત્રથી ખચાવ કરીનેજ આપણે આપણી સર્વ પ્રવૃત્તિ જન્માજન્મના હિત માટે આપણે વિચાર કેમ નહી દેવાથી સૃષ્ટિની ઉત્પત્તિરૂપ ગુજ્ઞાનના, ધર્મના નામે
For Personal & Private Use Only
—લેા. ત. નિણ્ય.
લેા. ત. નિય. અને કીડા વિગેરેને કરીએ છીએ, તે પછી કરવા જોઇએ ? અનેક હિંસાપેાષક કુશ્રુતિઓના,
www.jainelibrary.org