SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ છે અહમ. 'તત્વત્રચી–મીમાંસા. અથવા તુલનાત્મક દૃષ્ટિએ જન અને વૈદિક દેવ-ગુરુ-ધર્મનું દિગ્દર્શન. * ખંડ ૧ પ્રકરણ ૧ લું. મંગલાચરણ, "यस्य निखिलाश्च दोषा न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते । બ્રહ્મ ના gિ દ વિનો વા નમસ્તમૈ ”—માર્યા શ્રી હરિભદ્રસૂરિકત લેક તત્વ નિર્ણય ભાવાર્થ-કામ, કેધ, ભ, માન, મદ, અને હર્ષ આ છએ મહાન દો ( જના અંતરંગ શત્રુઓ) જગત પ્રસિદ્ધ છે, તે જેનામાં નથી અને જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે પરમ ગુણો જેનામાં યથાર્થ રૂપે રહેલા છે તે, નામથી ચાહે બ્રહ્મા છે, વિગુ હો, મહાદેવ છે કે જિન હે તેવા પરમેશ્વરને અમારે નમસ્કાર છે. ૧ જેમાં સમ્યમ્ દર્શન, જ્ઞાન, અને ચારિત્ર અથવા-દેવ, ગુરુ, અને ધર્મ. વૈદિમાં-માં-અગ્નિ, વાયુ અને સૂર્ય પુરાણમાં-બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ. અથવા દેવ ગુરુ અને ધર્મ એ સર્વે જુદા જુદા રૂપે તત્ત્વત્રયી મનાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy