________________
છે અહમ.
'તત્વત્રચી–મીમાંસા.
અથવા
તુલનાત્મક દૃષ્ટિએ જન અને વૈદિક દેવ-ગુરુ-ધર્મનું દિગ્દર્શન.
* ખંડ ૧
પ્રકરણ ૧ લું.
મંગલાચરણ, "यस्य निखिलाश्च दोषा न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते । બ્રહ્મ ના gિ દ વિનો વા નમસ્તમૈ ”—માર્યા
શ્રી હરિભદ્રસૂરિકત લેક તત્વ નિર્ણય ભાવાર્થ-કામ, કેધ, ભ, માન, મદ, અને હર્ષ આ છએ મહાન દો ( જના અંતરંગ શત્રુઓ) જગત પ્રસિદ્ધ છે, તે જેનામાં નથી અને જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે પરમ ગુણો જેનામાં યથાર્થ રૂપે રહેલા છે તે, નામથી ચાહે બ્રહ્મા છે, વિગુ હો, મહાદેવ છે કે જિન હે તેવા પરમેશ્વરને અમારે નમસ્કાર છે.
૧ જેમાં સમ્યમ્ દર્શન, જ્ઞાન, અને ચારિત્ર અથવા-દેવ, ગુરુ, અને ધર્મ. વૈદિમાં-માં-અગ્નિ, વાયુ અને સૂર્ય પુરાણમાં-બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ. અથવા દેવ ગુરુ અને ધર્મ એ સર્વે જુદા જુદા રૂપે તત્ત્વત્રયી મનાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org