________________
૧૪૪ : તરવત્રથી--મીમાંસા.
ખંડ ૨ યુરાનુ છાન એજ વિષય વેદોમાં પ્રધાન છે. ક યજ્ઞહસ્ય-પૃ૧ લું“ વેદપંથી સમાજનું પ્રધાન અનુષ્ઠાન એ યજ્ઞાનુષ્ઠાન છે. આ યજ્ઞાનુષ્ઠાનમાં જ વેદપંથી સમાજની પ્રતિષ્ઠા થએલી છે.” આ વેદાંથી સમાજમાં ઘેડી સંકીર્ણતા છે એમ પ્રથમથી જ માની લઈશું.”
" યજ્ઞપૃ. ૧૬ ૧૭માં-“દેવતાના માટે કેઈપણ દ્રવ્યને ત્યાગ કરે તેનું નામ યજ્ઞ “યજ્ઞમાં ત્રણે જાતના (ત્રણેવેદેના) મત્રે વપરાતા.” (યજ્ઞકર્મ ત્રણે જાતના મંત્રથી કરતા તેથી મુખ્ય પણે વેદનું બંધારણ યજ્ઞ માટેનું દેવું
: : એ ઘણો શા માટે કરવા પડતા હતા–ચ રહસ્ય. પૃ. ૨૫ માં– રિ-મનુએ આપેલા–હવ્ય, ભજનની રાહ જુવે છે. A પિતૃઓ વધા-એજનની સહ મેળવવા તલ્પી રહ્યા છે. આ ! દે અને પિતૃઓના ત્રાણથી મનુષ્ય માત્ર બંધાએલાં છે.”
- એ જણ અદા ન કરે તે મનુષ્ય જીવન અપૂર્ણ રહી જાય (દેવેને હવ્ય પિતૃઓને-સ્વધા, ભજન, અગ્નિના મુખવડે પહોચાડતા) યજ્ઞ રહસ્ય. .૨૬અગ્નિને મુખવડેજ દેવતાઓ ખાદ્ય ગ્રહણ કરે છે.”
(બ્રાહ્મણના મુખવડે પણ દેવ પિતૃઓ ખાદ્ય ગ્રહણ કરે છે એમ ઘણા ઠેકાણે છે, અને શ્રાદ્ધાદિકમાં બ્રહ્મભેજન થાય છે તે દેવ પિતૃઓના માટે જ થાય છે. »» છે. - વિચારવાનું કે પ્રાચીન ઋષિએમાં-હવ્યની અને સ્વધાની વિધિ હમેશાં ચાલી રહતી એમ ઘણુ લેખેથી સમજાય છે પરંતુ આજે તે તે પ્રથા બંધ પંડ્યા મા રખા છે. જેને અને પિતૃઓને નિર્વાહ કેવી રીતે ચાલતું હશે?
વિચરાનું રહે છે? કે હિંદતાનની સંસ્કૃતિલેખક મનસુખલાલ મોહનલાલ. - . . ૪ માં હિંદુ આર્યોએ જે પ્રાચીન સૂક્તો રયાં છે અને જેઓને અદ્યાપિ બહુ સમાળ પૂર્વક સાચવી રાખવામાં આવ્યાં છે તે સઘળાં સૂક્તોના સમૂહને વેદ ” એવું નામ આપવામાં આવ્યું છે. ' પૃ. ૫ માં આવેદિક યુગ' ના નામથી ઓળખાવવામાં આવતા એ અતિ પ્રાચીન કાળને ઈતિહાસ જાણવા માટે આ સગવેદનાં સુતે સિવાય આપણી
છે
.
.
. . * *
* * *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org