SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ 2 . તવત્રી--મીમાંw. કરયું જણાતું નથી આ સિદ્ધાંત પાછળના કાળના હિંદુના ધર્મનું પ્રસિદ્ધ લક્ષણ છે. . . . . | આમાં મારા વિચાર–જેમાં અત્મિાના જન્માંતરને સિદ્ધાંત સર્વજ્ઞાથી પ્રગટ થતા અને તેમણે શાસન ચાલતું ત્યાં સુધી તે ચાલતે તેમના શાસનના અભાવમાં નષ્ટ ભ્રષ્ટ જેવો થઈ જતો અને એ વિષય અનાદિ કાળથી ચાલતે આવેલે મનાવે છે. જેનોના છેલા તીર્થકર શ્રી મહાવીર સર્વજ્ઞ ભગવાનને કથન કરેલે આત્માના જન્માંતરને સિદ્ધાંત અંડિત અને અબાધિક આખી દુનીયાને ચકિત કરે તે હાલમાં વિદ્યમાન છે. જૈન બદ્ધની જાગૃતિના સમયમાં ક્રિકેએ જૈનોમાંથી ચણ કરી તે આત્માના જન્માંતરના વિષયને ઉપનિષદાદિકમાં ત્રુટક ફુટક રૂપે શેઠવવા માંડ્યા તેથી આત્માના જન્માંતરને સિદ્ધાંત પાછલના હિંદુ ધર્મના લક્ષણ રૂપે ગણાયે ખરો પરન્તુ એ સિદ્ધાંતની ગંગાના પ્રવાહમું મૂળ કયાં છે એ વિચારવાની ખાસ ભલામણ કરું છું. જૈન ગ્રંથોના અભ્યાસક પંડિતેએ પિતાના વિચારે પ્રગટ કર્યા છે અને તે છપાઈને બહાર પણ પી ગયાં છે તે સિવાય બીજા પણ લેખે આ ગ્રંથના અત્તે આપ લેક જોઈ શકશે, આ ઠેકાએ એટલું જ કહેવું બસ છે. છે ઈતિ-વૈદિક અને બૌદ્ધ સાહિત્યના કાળમાં વધારે ફેર નથી. વેદના સૂકતમાં આત્માને જેમાંતરનું સૂચન નથી. પ્ર ૧૯ મું. જ કફથી સંપ, વિનતાથી ગરૂડે કંદપુ પ્રકણું ૨૦ મું. કલમ ત્રણનું. (૧) કહુને-વિનતા- િગરૂડના માતા પર કંદપુરાણ ત્રીજે બ્રહ્મખાં, અધ્યાય ૩૮ મે પ. ૭૦ થી– સર્પોની માતા કદ્ર અને ગરૂડની માતા વિનતા એ બે બહેનો હતી પણ શોક્યરૂપે કાશ્યપની સમીઓ હતી. એને પરસ્પરમાં વિવાદ થયે. કદ્રએ કહ્યું કે સૂર્યના ઘેઠાના પુંછડાં શ્યામ છે અને વિનતાએ કહ્યું કે સફેદ છે. આમાં જે હા તેદા થાય એવી શકી થઇ કએ પિમ પુંછડે વિટાવવાનું કહ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy