________________
છે. • ---
---- તત્તવયની પ્રતાવના----
રાષભદેવના પુત્ર ભરતને ચકવતી બતાવે છે. વૈદિકે તેજ ભરતને જડભરત કહીને અને રાષભદેવને પરતમાં ભટકી રહેલાં બતાવે છે. સેંના મધ્યમ કે મનુષ્ય, પશુ, પંખી આદિ નાના મેટા જીને આપણે પ્રત્યક્ષ સ્પે દેખી પણું રહેલા છિએ, અને તે નિજ એક આપણુ મનુના પુણ્ય પાપને ક્નાવમારા પણ છે. માત્ર અધે ભાગમાં રહેલો નરકાદિકમાં સ્થાન આપણી દૃષ્ટિ મેચ થતાં નથી, પરંતુ ઈ. અતીન્દ્રિય જ્ઞાનીઓએ (સર્વજ્ઞ પુરૂએ) તે સ્થાન પક્ષના દિલમાંથી જોયાં હશે, એમ બલાત્કારથી પણ માનવું પડે છે. કારણ કે સમતામાં પ્રાચે નકાદિકનાં સ્થાન મનાવેલાં છે. જૈન સવસેના તરફથી અધ ભાગમાં રહેલી વસ્તુઓના સંબંધે ઘણું વિસ્તારથી લખાયલ છે. ' + }
? બીજી વાત એ પણ ધિચારવાની છે કે અનાદિકાલના પ્રવાહથી ચાલતી આવેલી આ સર્વ વસ્તુઓમાં સૂમસૂમ રૂપે પરિસ્વતન થતું હોવા છતાં પ્રસિદ્ધમાં તેવીને તેવી પણ કેટલીક વસ્તુઓ મમાની એલી છે }}; * * *
જુવકે ઉ લેકમાં, તેમજ અધે લેમ, તેવી અદિ કાલની વસ્તુઓ ત્યાં તેવાને તેવા સ્વરૂપની પણ ઘણી રહેલી છે. ઉદાહરણ તરીકે જુવે કે ઉર્વી લોકમાં સૂર્ય, ચંદ્ર આદિકના વિમાને સદાકાળથી ફરી રહેલા આપણે પ્રત્યક્ષપણે જોઈ રેહેલા છિએ, તેથી તે સર્વ પુરૂથી શાંશ્ચત રૂપથી જાહેરમાં મૂકાયેલાં છે. અને તે પ્રમાણે માન્યા વગર બીજી ગતિ પણ નથી. તે જ પ્રમાણે એભાગમાં નરકાદિની સ્થન પણ શાશ્વત ઉપનાં જ હોવો જોઈએ. જે તે નરકનાં સ્થાન સદા 'કાલનાં ન માનીએ તો ૮૪ લાખ યોનિમાં ભટકતા ઝવેર પિતાનાં કરેલાં હલકામાં હલકાં કર્મ કયે ઠેકણે જઈને ભગવો? માટે તે સ્થાને પણ શાશ્વત રૂપનાં હશેજ એમ પણ માનવું જ પહશે. -
“ આપણા મધ્યભાગમાં આપી દઈથી અગોચર પ્રાયે બધાએ મેતમાં એક સરખો મનાયલે મેરૂ પર્વત પણ છે. તે આખી દુનિયાનું ધ્યપણું બતાવનાર સર્વજ્ઞોએ પ્રાયે શાશ્વત રૂપને જ બતાવે છે. તેમાં ફેરફાર થએલો કે થવાને આજ સુધી કોઈએ પણ લખીને બતાવેલું ને - તેવી અનેક અનાદિકાલની વસ્તુઓ સિવાય બીજી સ્તુઓમાં ઉતરતા ચઢતા કાલના પરિવર્તન સાથે મોટા મોટા ફેરફાર થતા આવેલા છે. તેવા પ્રકારની કેટલીક વાતે સર્વથી પ્રગટ થએલી તો અમે પણ બતાવી ગયા છે. વિદિક પુરાણમાં તેમાંની જ કેટલીક વાતે ક્રમ વિનાની જે લખાયેલી છે
:
-
*. :
*
* *
-
',
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org