________________
Is
પ્રકરણ ૩૫ મું. જેન–વૈદિકરીને કાલને નિર્ણય. ૩૩ કર્યું અને એમના મતના સમર્થન કરવાવાળા મનિક હિમાં આશાતીત વૃદ્ધિ થઈ.
વાચસ્પતિ મિશ્ર—.
દાશનિક વિદ્વાનોમાં વાચંપતિ મિશ્રનું સ્થાન ઘણું ઉર્યું છે. પ્રથ શાસામાં એમની અવ્યાહત ગતિ હતી એમના સમાન દશને શાસ્ત્રીના માર્મિક વિદ્વાન ઘણજ છેડા થયા છે. એમની લેખન પદ્ધતિ ધણજી પ્રસન્ન અને ગભીર છે. એમના રચેલા ગ્રંથ ગુણગરિમાં એક બીજાથી સ્પર્ધા કરી રહ્યા છે. એમની સાર્વજનિક પ્રતિભા પ્રકાશ સાંખ્ય, ગ, વેદાંત ન્યાય અને મીમાંસા આદિ દર્શને પર એમના લખેલા ગ્રંથમાંથી પૂર્ણિમાના ચંદ્રમાને સમાન પ્રકાશિત થઈ રહ્યા છે. એમને ભામતિ (સાંકરા તો) સાંખ્ય તવ કોસુદી.(સાંખ્ય કારિકા વ્યાખ્યા)ને તત્વ વિશારદી યાચક્ષા વ્યાખ્યા તાત્પર્ય ટીકા (ઉઘકારના ન્યાયપાતિકપર), ન્યાય સુરી (તાનિય છે,
ન્યાયકર્ણિકા (મંડન મિશકૃત વિધિ વિવેકની ટીકા), અને કુમારિલ ભટ્ટના વિચાર પર તત્વનીંદુ આદિ અનેક ગ્રંથ રત્ન દ્વારા ભારતીય દર્શનિક સાહિત્યની સૌભાગ્યશ્રીને અલંકૃત કરી છે. એ નૃગ રાજાના સમયમાં થયા છે. અને જાતિના એ મિથીલ બ્રાહાણુ હતા. એમને સમય વિક્રમની નવમી શતાબ્દી કહી ચા માની જાય છે,
' " પાસાર મી
, . . પાર્થસાર મિશ્ર મીમાંસા દર્શનના પૂરી તમ વિદાન હતા એમને રચેલે “શાએ દીપિકા નામનો ગ્રંથ ” એમની પ્રતિભોકનો નમુને છે. એના સિવાય એમને ન્યાય રત્નાકર (શ્લોક વાર્તિક વ્યાખ્યા તબ રત્ન અને ન્યાયમાલા આદિ મીમાંસા દશમથી સંબંધ રાખવાવાલા બીજા પણ ગ્રંથ લખ્યા છે. એ મહામતિ કુમારિલ ભટ્ટના અનુયાયી હતા. એમને ય વિકમની દશમી અને બારમી સદીના લગભગ નિશ્ચિત છે. એ
ભાસ્કરાચાર્ય
સ્વામી શંકરાચાર્યના પછી તેમને સિદ્ધાંતનો સર્વથી પહેલ પ્રતિવાદ (ખંડન) ભાસ્કરાચાર્યેજ કર્યો. એ ઘણુ સમર્થ વિદ્વાન થયો છે. અદિરાયણ. પ્રણીત બ્રહ્માસ્ત્ર પર એમને લખેલો ભાષ્ય દશમીય છે. અતિહાસિક વિકાનેએ એમને સમય વિમની દશમી શતાબ્દીને પૂર્વ સ્થિર કર્યો છે છે * .
૪ ભાસ્કરીય ભાષ્યની સંસ્કૃત પ્રસ્તાવના:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org