SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથાર્પણ Su જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યાનંદ સુરીશ્વરજી હે ગુરૂદેવ ! આપે ૧ જૈનતત્ત્વાદશ, ર અજ્ઞાનતિમિરભાસ્કર, ૩ નવતત્ત્વસંગ્રહ, ૪ તત્ત્વનિણ્યપ્રસાદ,૫ પ્રશ્નોત્તર સંગ્રહ, સમ્યકત્વ શલ્યાદ્વાર, ૭ ચિકાગા પ્રશ્ન (અમેરિકાના ચિકાગા શહેરીઓના ઉત્તર) ચતુર્થાં સ્તુતિ નિર્ણય ઇત્યાદિક અનેક ગ્ર ંથાનું નિર્માણ કરી લાખા ભવ્ય જીવેાના ઉપર જે ઉપકાર કર્યા છે તે તેા જગ પ્રસિદ્ધજ છે. પરંતુ મારા જેવા તદ્ન અજ્ઞ પશુ જેવા ઉપર આપ સાહેબની અલૈકિક કિમતી સૂચનાઓની જે છાપ પડી છે તે બીજો કેાણ જાણે ? સ. ૧૯૩૯ માં ૫'જાબથી મારવાડમાં આવતાં એક ગામમાં આપ સાહેબને સત્ય તત્ત્વની ખુમારી ચઢતાં સ્વાભાવિક રીતેજ આપે કહ્યું હતું કે જો કોઇ દુનિયામાં સત્ય ધમ છે તેા તે કેવળ એક જૈન ધર્મજ છે. વૈશ્વિકના પડિતાએ જેનેાના અગીયારમા તીર્થંકરના પછીથી સજ્ઞાના તત્ત્વામાંથી ઉપર ચાટિયુ લઇને તેમાં ઉંધુ છ-તું જ કરેલું છે. અને સવજ્ઞાના ઇતિહાસમાંથી લઈને તે તે તદ્ન ઉંધુજ વાળી દીધું છે. આવા આવા પ્રકારથી અનેક ખાખતાની સૂચનાએ આપના ચરણમાં લાટી રહેલા આ તદન પશુ જેવાના કાનમાં પડતી રહેલી . તે બધા પ્રકારની વાતાના શબ્દો આ સમયમાં મને પરમ મંત્રાક્ષર` તુલ્ય થઇ પડયા છે. તેમાં વળી આજકાલના દેશ પરદેશના માહેાશ પંડિતાની સાહાય્ય મળતાં પરમસિધ્ધિ રૂપનાજ થઇ પડયા છે. તે કેવળ વખતેા વખતની આપ કૃપાનિધિની અમૂલ્ય સૂચનાઓનુ` પિરણામ છે. તેથી આ ગ્રંથની ભેટ આપ સાહેબના ચરણ કમલમાંજ અપણુ કરૂ છું તે આપ સાહેબની કિંમતી સૂચનાઓના ભાર ખેાજ આછે કરવાની ખાતરજ, બાકી આપ સાહેબના ઉપકારના બદલે તે હું આ અપાર સંસારથી છુટકે થતાં સુધી ઉતારી શકુ તેમ તેા સવથા નથીજ. લિ. આપણા ચરણના રજરેણુ કિંકર અમર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy