SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ તત્ત્વત્રયી—મીમાંસા. ખંડ ૨ થવાને તેની પાસે આવ્યેા તા પછી કોપાયમાન થએલા બ્રામ્હણ બધા જયને ભસ્મ કરી નાખે તે તે વખતે બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેવા મેટામાં મોટા હોવા છતાં આમાંનાં કયે દેવ આ દુનિયાની રક્ષા કરી શકે તેવા છે ? જયારે બ્રમ્હાર્દિક દેવા એક બ્રામ્હણ માત્રથી નિઃસત્વ થઇ બેશે ત્યારે બીજા પક્ષપાત રહિત દેવાના શરણે જવાનું અમારે રહે કે નહિ ? પક્ષતાતી દેવાને અમે દૂરથીજ નમસ્કાર કરવાના ? ઇતિ બ્રામ્હણેાની સત્તાના સંબધે ફરીથી કલમે ચારને વિચાર (૧) પુરાણુ સાંભળનારને યમે પણ પૂજીને બ્રમ્હલેાકમાં પુહચત કર્યા, શિવ પુ. । (૨) આગળ પાછળની દશ પેઢીને તારનાર પુરાણિક ગુરૂ, શિવ. પુ. (૩) મૃતકપુત્રને લઇ જનાર યમ, બ્રામ્હણના શાપથી નિઃપુત્રીચે થયા. શિવ. પુ. । (૪) બ્રામ્હણેાના નમસ્કારથી સૂર્યના પ્રકાશ અને તેના ક્રોધથી જગત ભસ્મ, અનુશાસન પ. । એમ ફ્રીથી બ્રામ્હણાની સત્તાના સંબંધે કલમેા ચારને વિચાર. ખડ. આજે પ્રકરણ ૧૦ મું. ॥ કલમ ૧૦ થી આશ્ચક જનક પુરાણકારોની વાતા. પ્રકરણ ૧૧ મું (૧ ) સૂર્યની સ્ત્રી ઘેાડી થઇ, સૂર્યાં ઘેાડા થઈ પાછળ ગયા. ( શ. ૬૯ થી ૭૧ પૃ. ૧૦ સુ') ભાગવત અને માર્કણ્ડેય, “ સૂર્યની સ્ત્રીએ-છાયારૂપ સ્રીને ઘરમાં રાખી પાતે ઘેાડી બનીને વનમાં ગઇ. શું આ સંભવિત છે ? (૬૯) * જયારે સૂર્યને ખબર પડી કે મારી સ્ત્રી ઘેાડી થઇ ગઇ છે તેથી પાતે ઘેાડા થઇ ગયા. શું આ સંભવિત છે ? જો સંભવિત હાય તે પૌરાણિકાના ઘરમાં તે વખતે શાને પ્રકાશ થયા હશે ? (૭૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy