SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ મું. જાણી ને અસત્ય લખવાવાળા. જો પુન : તેજ ઘડા થી અશ્વિની કુમારની ઉત્પત્તિ થવી શું સંભવિત છે? (૭૧). માકડેય પુરાણ અધ્યાય ૭૫ મ. પત્ર ૧૯ માં (મ. મી. પૃ. ૯૫) સૂર્યની સ્ત્રી–ધનું રૂપ ધરીને તપસ્યા કરવાને ગઈ. સૂર્યો–ઘડાનું રૂપ ધરીને ભેગા કરવાની ઈચ્છા કરી. ઘોએ પરપુરૂષ જાણી મુખ સારું કર્યું. એટલે મુખથી ત્રણ પુત્રો પેદા થયા. તેમને એક છેડે ચલે, હાથમાં ઢાલ-તરવાર તથા બાણુતૂણ સાથે જન.” પહેલાના બે અશ્વિન કુમારે વેદમૂલક ઠરાવવા ના શ્રુતિ માં દાખલ કરી અર્થમાં ભેદ પડતાં ચકાચા નાસિકથી ઉત્પન્ન અર્થ કર્યો. : આ માર્કડેયે ત્રિને હથીયાર બંધ વછે. એની સેંકડે શ્રુત્તિઓ વેદમાં પાછળથી દાખલ થએલી નજરે પડે છે. *'4'17 (૫) સત્યધતિનું વીર્ય, તેના સરથી બે ભાગ, જેનાં કેપ-કૃપી. - વિષ્ણુપુરાણ અંશ. ૪. અધ્યાય. ૧૯ મે. પત્ર. ૩૭ મું. :( મ. મી. ૧૭૦ ) “અપસરાઓને જોવાથી સત્યધતિનું વીર્ય નીકળીને એક સરખા ઉપર પડવાથી તેના બે ભાગ થઈ ગયા. તેથી એક તરફ કરે અને બીજી તરફ છોકરી પેદા થઈ ગયાં. ત્યાં શીકાર કરવાને આવેલા શતધનું રાજને દયા ઉત્પન્ન થવાથી તે બન્નેને પોતાના ઘરમાં લઈ જઈને-“કૃપ, અને કૃપી” નામ રાખ્યું જે કૃપી હતી તે દ્રોણાચાર્યની સ્ત્રી થઈ. તેણીએ અશ્વસ્થામા નામનો પુત્ર પેદા કર્યો. ઈત્યાદિ ” સજજને? પુસણકારોએ-બ્રહ્માદિક દેના માટે તેમજ મોટા મોટા કવિઓના સંબંધે તદ્દન અયોગ્ય અને અનુચિત વાતે જે લખીને બતાવી છે તે આપણાથી કબુલ રાખી શકાય તેવી છે? અમારા વિચાર પ્રમાણે તે જરૂર કઈ ચાલતા સત્ય ધર્મથી વિપરીત થઈને કેટલુંક કલ્પિત ઉભું કર્યું હોય એમ લાગે છે. આગે તે વાચકેના ધ્યાનમાં આવે તે ખરૂં. ' (૬) દ્રૌપદીએ એક વર માગ્યો. મહાદેવે પાંચ આપ્યા. મહાભારત, | (. ૩૯૩ પૃ. ૫૭), દ્રૌપદીએ મહાદેવજી પાસે એક પતિ માગ છતાં પંચપતિનું વરદાન આપ્યું ભગવાન કેટલા ઉદાર” બ્રહ્માદિક ત્રણે દેવે આપસ આપસમાં તે ઘણું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy