________________
૪૧૮ તત્ત્વત્રયી-મીમાંસા.
. બંડ ૨. - હિંસા, અસત્ય ભાષણ, ચૌર્ય આદિ પાપકર્મ કર્યું કિયે જાતે હૈ? લેભ કે કરીને, ઉસી લિયે જેનાગમમેં કહા ગયા હૈ કિ “અબ્બો મો, વહ जह अप्पो परिग्गहारंभो। तह तह सुहं पवहूड, धम्मस्स य होइ संसिद्धि ॥" જહાં લે નહીં હૈ વહાં પરિગ્રહ નહીં હોતા હૈ ઔર જહાં પરિગ્રહ નહીં હૈ વહાં સુખ તથા ધર્મ લાભ હોતા હૈ”
ઈસ પ્રકાર નિ જિન કારણે સે દુનિયા આજ પીડિત હુઈ હૈ, ઉન ઉન કારણે પર હી જૈન ધમકી સિદ્ધાંત કી દવા હૈ. યહ દવા રેગિ કે માલમ નહીં હૈ. યહ દવા વૈદ્યોકે હી માલુમ હો સકતી હૈ. યહ હૈદ્ય જિનશાસનેમેં નિષ્ણાત હેનેવાળા હી હો સકતા હૈ
. ઈશ્વર કે કૃપા પર અવલંબન, ઉચ્ચ વર્ણકા મિથ્યાભિમાન, હિંસા, લેભ, કેબાજી, વિષયસુખકી ઉછા આદિ વ્યાધિસે દુનિયા વ્યથિત હુઈ હૈ. ઉન પર પંચ મહાવ્રત ઔર વીતરાગી ભગવાન કી હી માત્રા દી જા સકતી હૈ દેનેવાળા વૈદ્ય નિગ્રંથિ મુનિ માત્ર હે સકતા હૈ ઔરેસે યહ કામ નહિ બનેગા.. - જૈન ભાઈએ જિન શાસનક દવાઈ અપકે પાસ હૈ અખિલ દુનીયા મિથ્યાત્વ કે વ્યાધિસે પીડિત હૈ કયા આપ સિફ દવા દેનેકી દયા નહીં દેખાએંગે? દવા દેનેકી ગ્યતા તબ આવેગી જબ આપ જિન શાસનમેં નિપુણ હોંગા ઇસ લિયે સ્વયં જિનશાસનમેં નિષ્ણાત બન કર ઉસકા પ્રચાર કરે. દુનીયા ઉસકી પ્યાસી હૈ.
જૈન પત્ર. ભાવનગર, તા. ૧૩. મી. મે. સને. ૧૯૨૮ પુસ્તક. ૨૬. મું. સંવત. ૧૯૮૪. વૈશાખ. વદ ૮ અંક ૧૯ મે પૃ ૩૪૯
(લેખ આઠમે) ધર્મ અને સંસ્કૃતિ, લે. લક્ષમણ રઘુનાથ ભિડે પુના.
“મનુષ્ય ગતિના છ સ્વભાવિક ગુણોથી બંધાયેલ હોવા છતાં દેશ, કાલ અને પરિસ્થિતિને અનુસરીને તેમાં ઘણે તફાવત થાય છે અને તેથી બીજા
શો ના અને કાલના તથા પરિસ્થિતિમાંના લેકેના વર્તાવમાં ઘણી ભિન્નતા જોવામાં આવે છે. તે પૂર્વ કાળના કે વૈદિક કાળના ભારતીઓમાં અને પછીના પૌરાણિક, બુદ્ધકાલીન કે મુસલમાની અમલમાંના ભારતીયોમાં ઘણે તફાવત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org