________________
*^^^^^
પ્રકરણ ૩૭ મું જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પડત. ૩૯૧
| ઈતિ-ઉપાધ્યેજીના બીજ લેખને સાર સંપૂર્ણ
^
૩ લેખ ત્રીજે પૃ. ૭૮ થી ગજાનંદે પરમહંસે. જૈનાચાર્ય શ્રી આત્મારામજી મહારાજા ઉપર લખેલા પત્રને સાર–“મહાત્મન્ ! વ્યાકરણાદિ નાના શાસ્ત્રોકે અધ્યયના ધ્યાપનકારાવેદમત ગલેમેં બાંધ મેં અનેક રાજા-પ્રજા કે સભા વિજ્ય કર દેખા, વ્યર્થ મગજ મારના હૈ. એક જનશિષ્ય કે હાથ દે પુસ્તક દેખા, બે લેખ ઈતના સત્ય વે નિ:પક્ષપાતી, મુઝે વિખપડા કિ-માને એક જગત છોડકે દૂસરે જગતમેં આનખડે હે ગયે. આબાલ્પકાળ ૭૦ વર્ષ સેં જે કુછ અધ્યયન કરા, વૈદિક ધર્મ બાંધે ફિર સે વ્યર્થસા માલમ હેને લગા. પ્રાચીન ધર્મ, પરમધર્મ, સત્ય ધર્મ, રહા હે તે જનધર્મ થા, જિસકી પ્રભા નાશ કરને કે વૈદિક ધર્મ, વ ષશાસ્ત્ર ગ્રન્થકાર ખડે ભયે છે....વૈદિક બાતેં કહી લઈ ગઈ સ સબ જૈનશાસ્ત્રોમેં નમૂના ઈકઠ્ઠી કરી છે. ઇસમે સંદેહ નહીં.”
| ઇતિ ત્રીજા લેખને ટુંક સાર છે.
- ૪ પૃ. ૮૨ થી રામમિશ્ર શાસ્ત્રીજીના વ્યાખ્યાનને સાર– જૈનમત સુઝિકી આદિસે બરાબર અવિચ્છિન્ન ચલા આયા હૈ.
આજકાલ અનેક અલ્પજ્ઞજન બૌદ્ધમત ઔર જૈનમતક એક જાનતે હૈ યહ મહાભ્રમ હૈ.
બડે બડે નામી આચાર્યોને અપને ગ્રન્થોમેં જૈનમતકા ખંડન કિયા હૈ, વહ ઐસા કિયા હૈ કિ દેખકર હાંસી આતી હૈ.
એક દિન વહ થા કિ જૈન સંપ્રદાયકે આચાર્યો કે હુંકારસે દશે દિશાએ ગૂંજ ઉડતીથી.
ભરી મિજલસમેં–મુઝે યહ કહના સત્યકે કારણ અવશ્ય હવા હૈ કિ જૈનૈકા ગ્રંથસમુદાય સારસ્વત મહાસાગર હૈ. ઉસ્કી ગ્રંથસંખ્યા ઈતની અધિક હૈિ કિ ઉન ગ્રંથકા સુચિપત્રી એક મહાનિબંધ હો જાયેગા. ઔર ઉસ પુસ્તકસમુદાયકા-લેખ ઔર લેખ્ય, કૈસા ગંભીર, યુક્તિપૂર્ણ, ભાવપૂરિત, વિશદ, ઔર અગાધ હ ઇસકે વિષયમેં ઇતનાહી કહના ઉચિત હૈ કિ જિનેને સારસ્વત સમુદ્રમૈં અપને મતિમંથાનકે ડાલ કર ચિરાલન કિયા હૈ વહી જાનતે હૈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org