________________
૨૫૦
તત્ત્વત્રયી–મીમાંસા.
66
ષષ્ટ દ્રવ્યને નવતન્ત્ર વિષ્ણુ કે વસ્તુ આ જગમાં નથી, ચેગી–મહર્ષિ ” સદા તે સમજવા રહે છે ૧૩ મથી, નવતત્ત્વનું તારણ રહે ૧૪ એ તત્ત્વમાં સક્ષેપથી ષટ્ દ્રવ્યમાં તે ૧૫ સહજથી છે શાસ્ત્રના નિર્દેશથી ૫ ૨ ।। ૧૬ વ્યવહાર સુંદરસૃષ્ટિના ષડ્ દ્રવ્યના. સચેગથી, આશ્ચય કારક ચાળ પણ ૧૭ તદ્રુપતા તેમાં નથી; યેગી અનુભવ જ્ઞાનથી એ ચેાગને ૧૮ અવગાહતા આત્મિક આનંદમાં ૧૯ અનિશ એહની ૨૦ લયલીનતા. ૫ ૩
૧. ષટ્ દ્રવ્યનાં નામ—૧ ધર્માસ્તિકાય. ૨ અધર્માસ્તિકાય. ૩ આકાશાસ્તિકાય. ૪ પુદ્ગલાસ્તિકાય. ૫ જીવાસ્તિકાય. ૬ કાળ.
ખંડ ૨
૨ નવતત્વનાં નામ—૧ જીવ, ૨ અજીવ, ૩ પુણ્ય, ૪ પાપ, ૫ આશ્રવ, ૬ સંવર, ૭ નિર્જરા, ૮ મધ, ૯ મેાક્ષ, i
૩ દ્રવ્ય—ઉત્પત્તિ—સ્થિતિ અને લયને જેમાં સંભવ રહે છે. ૪ ગુણુ—દ્રવ્યમાં જે સહજ ભાવી પણે રહે છે તે.
૫ પર્યાય—જે ક્રમ ભાવી હાય તે છે.
૬ સાત નયના નામ—૧ નૈગમ. ૨ સંગ્રહ. કે વ્યવહાર. ૪ ઋજુસૂત્ર ૫ શબ્દ. ૬ સમભિરૂંઢ, છ એવ’ભૂત. ।।
સાત ભંગનાં નામ—૧ સ્યાદ્ અસ્તિ, ૨ સ્યાદ્ નાસ્તિ. ૩ સ્વાદ અસ્તિ નાસ્તિ, ૪ સ્યાદ્ અવક્તવ્ય. પ સ્યાદ્ અસ્તિ અવકતવ્ય. ૬ સ્યાત્ નસ્તિ અત્રક્તવ્ય. ૭ સ્યાદ્ અસ્તિ નાસ્તિ અવકતવ્ય.
૮ ચાર નિક્ષેપાના નામ—૧ નામ. ૨ રશિપના, ૩ દ્રવ્ય, ૪ ભાવ. II ૯ પ્રમયજ્ઞાન વિષય.
૧૦ પ્રમાણ ચાર છે—૧ પ્રત્યક્ષ. ૧ પરોક્ષ. ૩ અનુમાન. ૪ આગમ, I ૧૧ ત્રિપદી-ત્રણ પદ—ઉત્પત્તિ સ્થિતિ ને લય. ૧૨ કાઠિય—સમજવું ઘણું કઠન,
૧૩ મથી—મથવું–મેહનત કરવી.
૧૪ નવતત્વનું———દોહન કરવામાં આવે તે તેને સ ંક્ષેપથી એ તત્ત્વોમાં જીવ અને અજીવમાં સમાવેશ થાય છે.
૧૫ સહેજથી -મૂલથી.
૧૬ આ દુનિયાના તમામ વ્યવહાર છે દ્રવ્યના સ’ચેાગથીજ ચાલે છે. !! ૧૭ તદ્રુપતા–તદાકાર રીતે મળી જવું. ॥ ૧૮ અવગાહતા—જાણતા.
૧૯ `અનિશ–નિરંતર કાયમ. ૫ ૨૦ લયજ્ઞીનતા તદાકારપણું, ॥ ૨૧ ો–સંપૂર્ણ પણે સ` રીતે.
સર્વાગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org