SearchBrowseAboutContactDonate
Page Preview
Page 942
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વત્રયી મીમાંસા. ખંડ ૨ એથી મને અનેકાંતવાદી કે સ્યાદ્વાદી માનવામાં આવે તે બાધ નથી. પંડિતે મને વાદ્યમાં ઉતારે તે હું હારી જાઉ. આ અનેકાંતવાદ મને પ્રિય છે. એનું મૂલ અહિંસા અને સત્યનું સુગલ છે. ૨૧૦ આમાં પણ કેટલાક મારા સ્વરે પુરૂ છું— આ સૃષ્ટિનું પરિવર્તન થતુ પ્રત્યક્ષ દેખાતાં છતાં સર્વથા નાશ થએલે કાણે જોયા ? તેથી તેનું પિરવતન થતાં પણ સત્ય સ્વરૂપનીજ છે. તેવા સ્વરૂપના વિચારા બતાવનારને અનેકાંતવાદી કહેા કે સ્યાદ્વાદી કહે આમાં અસત્યજ શુ છે ? “ ગાંધીજી કહે છે કે-પડિતે મને વાઢમાં ઉતારે તે હું હારી જાઉં, ” દુરાગ્રહવાળાથી સાક્ષાત્ સર્વજ્ઞ પણ દૂરજ રહે, તેા પછી ગાંધીજી દૂર રહે તેજ ચાગ્ય છે. અનેકાંતવાદમાં અહિંસા અને સત્ય સમાયલુ છે ખરૂ પણ તેનુ મહત્વ સમતામાં રહેલુ છે તે વિના ન તે મલેકનું કે પરલેાકનું કાર્ય સાધી શકાય તેમ છે તેના સંબંધે યાગ શાસ્ત્રમાં બાર ભાવનાના પ્રસંગે હૈમચદ્ર સૂરિજીના તત્ત્વ જરામાંથી પ્રગટેલા પુઆરે- विगाह्य सर्वशास्त्रार्थ - मिद मूच्चेस्तरांवे | हा मूत्र स्वपरयो - नाऽन्यत्साम्यात्सुखाकरं ॥ १॥ આ શ્લોકને ટુંકમાં ભાવાથ—દુનીયામાં તમામ શાસ્ત્રનું મંથન કરીને હું શ્રી હેમચંદ્રાચાર્ય માટા પાકારની સાથે કહું છું કે-આલેાકનુ સુખ અથવા પરલેાકનુ સુખ પેાતાને કે ખોજાને મેળવવાની ઇચ્છાવાળાએ સમતાનું સેવન કરવું, તેનું સેવન કર્યાં સિવાય બીજું કાઇ પણ સુખ મેળવવાનું કારણુ જનાતુ નથી. જૈન સવન્નાએ બતાવેલા આ સમતાના પ્રયોગથી આજસુધીમાં અખજોના અખજો મહા પુરુષા પાતાના પરલેાકનું કાર્ય સાધી મેક્ષમાં ચાલ્યા ગયા છે. તે પછી આ સમતાના પ્રયાગથી આલાકનાં સુખને અહિંસાના આચરણથી મેળવી કેમ ના શકે ? મારા ટુક અનુભવથી હું વિચારી જોઉ છુ તા એજ માલમ પડે છે કે જરૂરજ મેળવી શકે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy