SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વની પ્રસ્તાવના. ધમધોકારથી ચલાવ્યું. પરંતુ તે યજ્ઞ ચાદિકનું જ્ઞામાં સાક્ષાત્ સવાના તત્ત્વજ્ઞાનને વિશેષ પ્રચાર થતાં નહી જેવું ભાસવા લાગ્યું એટલે તેનો પ્રચાર નહી જે થઈ પડવાથી વૈદિકના કેટલાક ચતુર પડિતોએ બ્રાહ્મણદિક થથી બાજી પલટાવવા માંડી. તે એવી રીતે કે – (૧) સર્વએ--પ્રવાહથી ચાલતી આવેલી આ સુષ્ટિને અદિના બતાવી ત્યારે વૈદિકના પંડિતે એ સર્વના ઈતિહાસમાં લખાચલ્લા પુત્રીના પતિ પ્રજાપત્તિ નામના એક મહાન રાજાને બ્રહ્મા તરીકે કપીને ચા ચષ્ટિની આદિ કરવાવાળા લખીને બતાવ્યા. (૨) સર્વથી જાહેરમાં આવેલા ષભદેવાદિક ૨૪ કેરેના અનુકરણરૂપે વૈદિકેએ મસ્ટાદિક ૨૪ અવતા એકજ વિષ્ણુના કલ્પીને બતાવ્યા. (૩) સર્વજ્ઞોએ–ભરત–સગર આદિ ૧૨ ચકવતીએ બતાવેલા છે. વૈદિકેએ તે બારમાંનાં બે ચાર નામ રાખીને તેમાં ઉંધું છતું લખીને બતાવ્યું છે અને તેમના સંબંધનાં જે ૧૪ રને હતાં તેમાં ફેરફાર કરીને અહાદિક દેના સમુદ્રમંથનથી ઉત્પન્થ થએલાં જતાખ્યાં છે સવ -વાસુદેવનાં નવ ૯) પિકે આ અવસર્પિણીમાં એલાં બતાવેલાં છે. દિકના પંડિતોએ તે બધાએ પાસુદેવે એ જ વિષ્ણુના નામથી પ્રસિદ્ધિમાં બતાવી તેમના પ્રતિપક્ષી જે નવ (૯) પ્રતિષાસુ હતા તેમાંના કેઈને વિષણુ તે કોઈને અસુરૂદાદે ઠરાવી તેમને માની સાથે લડાવી માર્યો છે. એટલું જ નહી પણ આથમાં જગની આદિ કરવાવાળા બ્રહ્માને અને યુગયુગમાં ભક્તોનું રક્ષણ કરવાવાળા વિષ્ણુ ભગવાનને તે દૈત્ય દાનથી નાસ ભાગ કરતા લખીને બતાવેલા છે તે ઘણું ચમત્કાર પેદા કરે તેવું છે. એવી રીતે પક્ષના વિષયની એકડે નહી પણ હજાર વાતોમાં ઉંધુ છતું કરી પૂર્વોપરનાં વિધવાળાં મોટાં મોટાં પુસ્તકે વાવી મારા માટે પંડિતેને પણ મોટી મુંજવણમાં નાખી દીધેલા છે. સાક્ષશ ? વિપરીત એ રાક્ષસા” ની જે કહેવત છે તે આવા કારણથીજ પડેલી હોવી જોઈએ ? મહાભારતના શાંતિપર્વમાં-હિંસાતમક પઝને નિષેપ કરી આત્મથ બતાવતાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જૂ કરવા જાય ત્ય, શશ કવિરામ यो गम्यते स्वर्ग, नरके: केन गम्यते ? ॥१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy