SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકણું ૧૪ મું. તદ્દન અસત્યના લખનારા પુરાણકારી. ૪૯ ભકિત નામની સ્ત્રી કહે છે કે-યમુના, ગંગા આદિ નદીએ સ્ત્રીરૂપ ધરીને મારી ત ડેનાતમાં આવી શું સંભવિત છે ? ” 61 ( ૨ ) વળી જુએ——ભાગવત ન સાંભળે તે ચડાળ, ભાગવત મહાત્મ્ય, ( શ-૩૮૫ મી. રૃ. ૫ ) મનુષ્યના જન્મ લઇ જે ભાગવત ન સાંભળે તેને ચાંડાળ સમજવે ' જોઈએ. ” ( ૪ ) વળી જીએ——ભકિત જ્ઞાનાદિક નાચ્યાં. ભાગવત મહાત્મ્ય ( શ. ૪૨૦ થી રૃ. ૬૩ ) 46 " ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણે નાની પેઠે નાચવા લાગ્યાં ” ખુબ કરી ! ભકિત, જ્ઞાન અને વૈરાગ્યનાં પશુ શરીર છે કે ? અમારા પૌરાણિ સાક્ષાત્ ઇશ્વરને નચાવે તે ભક્તિ વગેરેને નચાવે તેમાં શું વિશેષ ! અને પછી અમારા ભેાળા ભાઇઓને આંગળીના ટેરવા ઉપર નચાવે તેમાં શું આશ્ચય છે? ' આર ભ (૪) વળી જીએ-પાપીઓ ક્રોધીએ સપ્તાહથી પવિત્ર. ભાગવત મહાત્મ્ય ( શ. ૪૦૮ મી. રૃ. ૬૨) “ જે માણસે સદા પાપ કરનારા, સદા દુરાચારમાં લાગેલા, કુમાગે જનારા, ક્રોધરૂપ અગ્નિથી બળેલા, કુટિલ અને કામી હોય તેએ પણ કલિયુગમાં સસાહરૂપી યજ્ઞથી પવિત્ર થાય છે. ” આ સત્ય છે કે ? જ્યારે ભાગવતની કથા શ્રવણુથી દરેક જાતનાં પાપ મટીને માક્ષ પણ મળે છે. તા પાપ કરવાં ને ભાગવત સાંભળવુ ! ખસ બેડો પાર ! શુ આવાં વાકય પાપકમ કરવાને ઉત્તેજન નથી આપતાં કે ? ” શુ (૫) ભાગવતની કથાને આરભ કૃષ્ણના ગયા પછી. શ, ૪૨૧ મી. પૃ. ૬૩ મુ', ભાગવત મહાત્મ્ય “ ભાગવતની કથા પહેલવેની શુકદેવે પરીક્ષિતને કહી અને તે કથાના × શ્રી કૃષ્ણના પધારી ગયા પછી કલિયુગમાં ત્રીશ કરતાં કંઇક વધારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy