________________
૮૫
AAAAAAAAAAAAAAAAA
vvvvvvvvvvvvv
પ્રકરણ ૬ હું વૈદિક મતના અવતારે. વૈદિકે દશ અવતારનાં કાર્યક્રમ.
દશ અવતારેનું વર્ણન.
ના ––
“ मत्स्यः १ कूर्मों २ वराहश्च ३ नासँहोऽथ ४ वामन : ५रामो॥
६ रामश्च ७ कृष्णश्च ८ बुद्धः ९ कल्की १० च ते दश" ॥ દશ અવતારનાં કાર્યો
"वेदानुदरते १ जगन्निवहते २ भूगोलमुबिभ्रते ३ दैत्यं दारयते ४ बलि छलयते ५क्षत्रक्षयं कुर्वते ६ पौलस्त्य जयते ७ हलं कलयते ८ कारुण्यमातन्वते ९ म्लेच्छान् मूर्छयते १० दशाकृतिकृते । कृष्णाय तुम्य नमः
I an”
(તિ જmર્વિ) १ वेदान् उद्धरते શંખ નામને દૈત્ય ચારે વેદેને લઈને પૃથ્વી તળમાં પેસી ગયે, ત્યારે
કૃષ્ણ ભગવાને “મસ્ય”નો અવતાર લઈ શંખની પ્રથમ મસ્યાવતારનું
પાછળ પાતાળમાં જઈને તેની પાસેથી ચારે વેદેને લઈ પાછા પૃથ્વી ઉપર લાવીને મૂક્યા.
२ जगन्निवहते. એક વખતે પૃથ્વી પાતાળમાં જવા લાગી, ત્યારે કૂર્મ કાચબાને
અવતાર ધારણ કરીને શ્રીકૃષ્ણ ભગવાને પિતાની બીજા કચ્છપાવતારનું પીઠ ઉપર તેને ધારણ કરી રાખી. સ્વરૂ૫.
३ भूगोलमुद्विभ्रते પછી વરાહનું રૂપ ધારણ કરીને પોતાની બે દાઢાએથી આ પૃથ્વીને
પકડી રાખી. ત્રિીજા વરાહાવતારનું સ્વરૂ૫.
४ दैत्यं दारयते સર્વે દૈત્યો (દાન) શિવના ભકત હતા, પરંતુ હિરણ્યકશિપુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org