________________
૩૪૨ તત્ત્વત્રયી--મીમાંસા.
' ખંડ ૧ ૮૦) “શ્રી કૃષ્ણને શીકાર કરતાં નારદજીએ પણ જોયા હતા એમ તેમાં જણાવેલું છે. ”
| શીકાર કરતા શ્રી કૃષ્ણને નારદે જોયા ભાગ (૩)
(૪) શીકારનું પાપ કૃષ્ણ પોતેજ બતાવી રહ્યા છે. ભાગવત દશમસ્કંધ. ઉત્તરાર્ધ. અધ્યાય ૫૧ મે. પત્ર ૧૮૧ શ્લોક ૬૪ મે
ભાવાર્થ “શ્રી કૃષ્ણજી પોતેજ- રાજા મુચુકુંદને શીકાર કરવાનું પાપ બતાવી રહ્યા છે કે હે રાજન! તેં ક્ષાત્ર ધર્મમાં રહીને શીકારથી-ઘણ જેને માર્યા છે તેથી હવે તું મારો આશ્રય લે અને સમાધિસ્થ થઈને તપશ્ચર્યા દ્વારા તે કરેલા પાપને તું નાશ કર?” (મત. મીમાંસા પૃ. ૮૦ થી)
છે ઈતિ-કૃષ્ણ પિતે રાજા મુચુકુંદને શીકારનું પાપ કહે છે. ભાવ (2)
(૫) કૃષ્ણજી શીકારને અભ્યાસ કરતા રહ્યા. મસ્યપુરાણ અધ્યાય ૪૫ મે લેક. ૧૨ માને ભાવાર્થ.
શ્રી કૃષ્ણજી સ્વાભાવિક રીતે શીકાર કરવાને ગયા. ત્યાં ઘણુ કાળ સુધી અભ્યાસ કરીને પછી પાછા આવ્યા. (૧૨)”(સતમીમાંસા, પૃ. ૧૨૨ માં)
ઈતિ-કૃષ્ણને શીકારના અભ્યાસનું. મત્સ્યપુત્ર કહે છે. (૫)
ઈતિ –કૃષ્ણ શીકાર છે. ભા. (૧) દારૂ માંસથી દેવી પૂજાવી. વિષ્ણુપુ. (૨) વ શીકારે ખેલતાં નારયા -ભા. (૩) વા કૃષ્ણ શીકારનું પાપ બતાવ્યું. ભા. (). મત્સ્ય-ખેલવાનું બતાવ્યું. એમ કલમ પાંચ
શ્રી કૃષ્ણ શેઈનું હરણ કરી દશ પુત્રો પેદા કર્યા. - શંકાયેષ. શંકા ર૬૭ મી. પૃ. ૩૭ માંથી.
(૧) “ શ્રી કૃષ્ણ પિતાના બાપની બહેન (ઈ) કે જે રાજા અધિદેવની પુત્રી-મિત્રવિદ્યાનું હરણ કરી વિવાહ કર્યો અને તેથી દશ, ૧૦) પુત્રો ઉન્ન થયા. શું આ સંભવિત છે? ( ભાગવત સ્કંધ. ૧૦ મે. ગ.પ ય ૫૮ મે )
ઈતિ કૃષ્ણ ફેઇનું હરણ કરી ૧૦ પુત્રે પેદા કર્યા. ભાવે (૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org