________________
૧૮૨
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
સર્વ જ્ઞાના ઇતિહાસ પ્રમાણે વિષ્ણુએ અને પ્રતિવિષ્ણુએ.
(૯) વાસુદેવાનાં નામ.
(૯) પ્રતિવાસુદેવાનાં નામ. ૧. અશ્વગ્રીવ. પ્રતિવાસુદેવ.
૨ તારકનામા. પ્રતિવાસુદેવ. ૩ મેકનામા. પ્રતિવાસુદેવ. ૪ મધુ-કૈટભ. પ્રતિવાસુદેવ. ૫ નિશુંભ, પ્રતિવાસુદેવ.
૬ મલિનામા. પ્રતિવાસુદેવ. ૭ પ્રહ્વાદ. પ્રતિવાસુદેવ. ૮ રાવણુ. પ્રતિવાસુદેવ.
૯ જરાસંધ, પ્રતિવાસુદેવ.
૧ ત્રિપૃષ્ઠ. વાસુદેવ. ૨ દ્વિપૃષ્ઠ. વાસુદેવ.
૩ સ્વયંભૂ, વાસુદેવ.
૪ પુરૂષાત્તમ. વાસુદેવ. ૫ પુરૂષસંહ. વાસુદેવ. ૬ પુંડરીક. વાસુદેવ. ૭ દત્ત નામા, વાસુદેવ. ૮ લક્ષ્મણુ. વાસુદેવ.
૯ શ્રીકૃષ્ણ. વાસુદેવ.
આ ત્રિપૃષ્ટાદિક નવે વાસુદેવા છે. અને અશ્વગ્રીવાદિક નવે પ્રતિવાસુદેવા છે. ( વિષ્ણુ–પ્રતિવિષ્ણુએ છે. ) ૧૧ મા તીર્થંકરના સમયથી જે પ્રમાણે થતા આવ્યા તે પ્રમાણે-નામ, ઠામ, ઠેકાણાની સાથેજ સર્વજ્ઞાના ઇતિહાસથી લખીને આવ્યા છિએ. પ્રતિવિષ્ણુનાં મરણુ વિષ્ણુએના હાથથીજ થએલાં તે પણ બતાવતાજ આવ્યા છિએ.
આ અવસર્પિણીમાં છએ ખ’ડના ભાકતા તરીકે ૧૨ આ નવ ત્રિકાજ, અધ ભરતના–ત્રણ ખંડના, મહર્ષિક પુરૂષો બીજા કાઈ પણુ એટલા બધા ઉંચા દરજાના રાજ પુરૂષ તેથીજ એ મધા (૨૭) મહર્ષિ ક પણાથી જાહેરમાં આવેલા છે.
વૈદિકાના પડિતાએ–સ`જ્ઞાના ઇતિહાસમાંથી લઈને, તેમાં અનેક પ્રકારની ઉધી. છત્તી કલ્પના કરીને, તે સવજ્ઞાના ઇતિહાસનેજ પેાતાનામાં દાખલ કરેલા છે. પણ તેમના કેઇ ખરા જ્ઞાનીના તરફથી ખરા ઇતિહાસ લખાચલા નથી. એવી મરી ખાતરી બતાવવાના હેતુથી, તેનુ સ્વરૂપ ફરીથી અહી ટુક રૂપે સૂચવું છું.
ચક્રવર્તી અને થએલા છે, પણુ થએલા જ નથી
આ અવસર્પિણીમાં વાસુદેવા અને પ્રતિવાસુદેવા–જુદી જુદી વ્યકિતના કઇ ઘણા ઘણા લાંખા કાલે નવ ત્રિકાના સ્વરૂપવાળા જ આજ સુધીમાં થએલા છે. તે અમેએ નામમાત્રથી તા ઉપરજ લખીને બતાવ્યા છે.
વૈશ્વિકાના પડિતાએ-તે વાસુદેવાને એક વિષ્ણુના નામથી જ બતાવવાન પ્રયત્ન કરેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org