SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તાથીની પ્રસ્તાવના. પણ એએ કાંઇક ગુવારે કર્યો. પરંતુ તે પેાતાનો ખો નિણ ય જાહેરમાં સુકી શકયા નથી. અને કેટલાક પડિતા તે આટલા આવા પ્રકાશ થવા છતાં મ હાય! આપના કુવા કેમ છેડાય ? એવા વિચારમાંજ મશગુલ બની રહ્યા સન્યાસત્યનો વિચાર કરવા ને પણ અવકાશ લઇ શકયા નથી. વૈશ્વિકામાં અક્ષરોના પતિા કોઇ ઢગલાબ ધ હતા, તેઓની આજીવિકા પણ તે પડિતાઈ નીજ હતી તેથી કેટલાક સ્વાર્થમાં લુબ્ધ થએલા સત્યતાના પ્રકાશ કરી શકયા નથી. પણ સર્વ જ્ઞાના તત્ત્વામાંથી અને સજ્જ્ઞાના ઈતિહાસમાંથી લઇને ઉભું અસ્તુ જ કરતા ગયા છે તેથી તેઓ પૂર્વાપરના વિરોધ ટાળી શકયા નથી અને પોતાનામાં એકવાકયતા પણ કરી શકયા નથી. તેથીજ સત્યના ગદ્વેષક સુઝાઇ રહ્યાં છે એવું મારૂ ખાસ અનુમાન છે, ચોગ્ય લાગે તે વિચારશે. અને કેટલુંકે તે માશ ગ્રંથંથી પણ મેળવી શકશે. આપણે પ્રથમ જૈન-વૈદિકના બ્રહ્મા અને વિષ્ણુના સબધ તુલનાત્મક સ્વરૂપથી થોડા ચેડા વિચાર કરતા આવ્યા પરંતુ એના સબધે સ્મૃત વપણાથી વિચાર કરેલા નથી તેથી તેમનો પણ ઘેાડા વિચાર કરીને જાઇએ સર્વ જ્ઞાના ઇતિહુાસમાં ૧૧ રૂદ્રોની બુંદી નુદી વ્યક્તિએ જે જે તીર્થં કરના સમયમાં થતી આવેલી તે પ્રમાણે પતાવેલી છે. તે ટુંક રૂપે અમે પણ લખીને મતાવેલી છે. વિકામાં તે ૧૧ રૂદ્રોના સબધે કોઈ વિચિત્ર પ્રકાર જેવામાં આવે છે તેનું કારણ યું હશે? સ્કંદપુ॰ માં–રૂદ્ર તે એકજ છે. પણ ૧૧ બ્રાહ્મણાની ભક્તિને લઈને તે ૧૧ બ્રાહ્મણાના નામથી ૧૧ રૂપે પ્રસિંહ થયા એમ બતાવ્યું છે. શતપથમાં ઇશ્વરને મર્હિમા વ્યક્ત કરવા ૩૩ દેવતાએ થયા. તેમાં ૮ વસુ, ૧૧ રૂદ્રો, ૧૨ આદિત્ય, 1 ઈંદ્ર, અને ૧ પ્રજાપતિ કુલ ૩૩ થયા. I અહીં માત્ર,૧૧ રૂદ્રોના સબધે અને એક પ્રજાપતિના સબધેજ કાંઇક વિચાર કરવામાં ઉતરીશું. આમાં જે ૧૧ રૂદ્રો છે તે ૧૦ પ્રક્ષ્ણ અને ૧૧ માં આત્મા તેજ ૧૧ તો બતાવ્યા છે. 32 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy