________________
૨૬૦
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૨
થઈ જાય છે. એજ આશયથી જૈન ગ્રંથામાં-હા-થય-ધ્રૌવ્ય-યુસસ્ ” (૧) એ પદાર્થનું લક્ષણ નિષ્ટિ કર્યું” છે. અહીં ઉત્પાદ-વ્યયને પર્યાય અને ધ્રૌવ્યને દ્રવ્ય ના નામથી કથન કરીને વસ્તુ-પદાર્થને દ્રવ્ય (૨) પર્યાયાત્મક પણ કહ્યું છે. દ્રવ્ય સ્વરૂપ નિત્ય અને પર્યાય સ્વરૂપ અનિત્ય છે. દ્રશ્ય નિત્યસ્થાયી, પર્યાય બદલાતી રહે છે.
જૈનતર પ્રાચીન ગણાતા દનકારાએ-અદ્વૈતાદિ એકાંતવાદના પક્ષને અંગીકાર કર્યાં છે ખરો, પણ આપસ આપસના ખડૅન મંડનમાં ઉતરતાં જૈનોના અનેકાંતવાદને જ માન આપવું પડયું છે. તેવા દનકારના વિચારો ટુકમાં અતાવીએ છિએ—
જૈન સ્યાદ્વાદી (અનેકાંતવાદી) છે. અમારા એક પક્ષને માન આપતા નથી, તેથી તેમને સિદ્ધાંત અનિશ્ચિત છે. ઇત્યાદિ જાહેર કરી, કેટલાક દન કારાએ ખંડન કરવાના પ્રયત્ન કરેલા છે.
પણ જો તેઓ અનેકાંતવાદનું સ્વરૂપ ખરૂ સમજ્યા હાત તે, તેના ખડનમાં તેમની કલમ ચાલી શકતીજ નહીં, માટે જૈનોના અનેકાંતવાદનું સ્વરૂપ કિંચિત્ બતાવીને. મનાતા પ્રાચીન નકારાના અનેકાંતવાદને મળતા અભિપ્રાયે! પણ ટુંકમાં લખી બતાવું છું.
જૈનોમાં દ્રવ્યનું લક્ષણુ “ જુળવાવસ્Íવ્ય
હાય તેજ દ્રવ્ય ગણાય ?
19
જેમકે માટી દ્રવ્ય-લાલ પીલાદિક અનેક રંગવાળુ, મિષ્ટ કટુકાદિક અનેક રસવાળુ, કઠોર કામલાદિક અનેક સ્પવાળુ, ભારી હલકાદિક વજનવાળુ' ઇત્યાદિક અનેક ગુણાવાળુ દ્રવ્ય હાય છે.
ગુણ પર્યાય વાળુ
દ્રવ્યનાં બદલાતાં જે અનેકરૂપે તે પર્યાય ગણાય છે—જેમકે-માટીનાં ઘટાદિક જે રૂપો અને છે તે પર્યાય રૂપનાં ગણાય છે. તે પણ અનતાંજ અન્યા કરે છે. ગુણ્ણાનું લક્ષણ- દ્રવ્યાન્ના નિર્મુળ ગુજઃ ” ગુણ્ણા દ્રવ્યના આશ્ચયથી રહે છે. અને ફરીથી તેમાં ગુણા કલ્પી શકતા નથી. આ વાતમાં—
Jain Education International
१-उमा स्वाति विरचित-तत्त्वार्थोधिगम सूत्र अ, ५. सू. २९ भाष्यं - उत्पादव्यौ धौम्यंचयुक्तं सतो लक्षणं यदुत्पद्यते यद् व्येति यश्च ध्रुव तत्सत् अतोऽन्यद सदिति ॥ જૈન આગમેામાં પણ એ વાતને સ્પષ્ટરૂપથી ઉલ્લેખ છે.
यथा- उण्यज्जेई.वा. विगमेइवा धुवेइवावस्तुतत्वंच उत्पाद-व्यय- ध्रौव्यात्थकं । ( ચાદ્વાર મગરી ૪. ૧૧૮ ) ૨-વસ્તુન: વહાં-દ્રષ્ય-ચાયામલ મિતિ ( સ્યાદ્વાર મંગરી છુ. ૧૨ )
For Personal & Private Use Only
www.jainelibrary.org