________________
જૈન વૈશ્વિકના અક્ષત્રીવ.
પ્રકરણ ૨૬ મું.
બલદેવ વાસુદેવાદિકનું પહેલુ ત્રિક,
જેનેાના ત્રિપૃષ્ટ વિષ્ણુ અને અશ્વત્રીવ પ્રતિવિષ્ણુ.
અગીઆારમા તીર્થંકરના સમયમાં-પતનપુરના રાજા જિતશત્રુ કે જે મૃગાવતી પુત્રીના સંબંધથી પ્રજાપતિપણે પ્રસિદ્ધ થયા હતા. અને વૈદિકાએ જેને બ્રહ્માતરીકે ઓળખાવ્યા હતા, તેજ રાજાની રાણી મૃગાવતીની કુક્ષિમાં તત્વના ખેાધની પ્રાપ્તિ થયા પછી ત્રિજા ભવે ભરતચક્રીના પુત્ર મરીચિ, કર્મના સજોગે નીચ ઉચ્ચ ચેાનિમાં ભટકતાં સત્તરમે ભવે વિશ્વભૂતિ થઇ અઢારમા ભવે સાતમા દેવલાકે ગયા અને એગણીસમા ભવે ત્રિપુષ્ટ નામા આ ચાલતી અવસર્પિણીમાં પહેલા વાસુદેવ ( વિષ્ણુ ) પણે આવીને ઉત્પન્ન થયા.
'
પ્રકરણ ૨૬ મુ.
Jain Education International
?
એજ અરસામાં રતનપુર નગરના રાજા મયૂરગ્રીવ થયા. તેમની રાણી નીલાંજના હતી. તેમની કુક્ષિથી ‘અવગ્રીવ’ નામના પ્રતિવાસુદેવ (પ્રતિવિષ્ણુ) પણે ઉત્પન્ન થયા હતા. મળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એ ત્રણે જ્યારે ત્યારે એકજ અરસામાં ઉત્પન્ન થાય છે. તેમાંના જે પ્રતિવાસુદેવ છે તે ત્રણે ખંડના રાજા ખેાની સાથે લડાઈ ટટાઓ કરી તેમણે પોતાના તાબે કરી લે છે, પણ મોટાભાઈ ખળદેવની સહાય્યથી વાસુદેવ તે પ્રતિવાસુદેવને મારે છે અને પછી તે નિર્વિઘ્નપણાથી રાજ્યને ભાગ કરે છે. આ આપણા અવસર્પિણીના કાળ છે. તેમાં નવ મળદેવ નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુદેવ આજ સુધીમાં થયા છે અને આગળ ઉત્સર્પિણીમાં પણ એજ પ્રમાણે થવાના છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી એ એ મલીને એક કાલચક્ર ગણાય છે. આ અનાદિ કાળના સંસારમાં એવાં કાળચક અનતાં થઇ ગયાં છે અને આગળ ભવિષ્યમાં પણ અનતાં થવાનાં છે પણ આ અવસર્પિણીમાં—આ અચલ બળદેવ, ત્રિષ્ટ વાસુદેવ અને અને અશ્રુગ્રીવ પ્રતિવાસુદેવ એ ત્રણનુ જોડલુ પહેલવહેલુ અગીઆરમા તીર્થંકરના સમયમાં થએલું છે. ત્યાર બાદ ખીજા પણ એવાં જોડલાં આઠ થયેલાં છે. તેમનું પણ વન અવસરે અવસરે આપતા જઈશું અને સાથે પૈારાણિકાએ કરેલા ફેરફારો પણ અમારા જાણવા પ્રમાણે જણાવતા જઇશું
For Personal & Private Use Only
૧૯૯
www.jainelibrary.org